SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. જેમ બને તેમ ત્વરાથી પ્રમાદ તજો.” ૬. જેમ બને તેમ આત્માને ત્વરાથી આરાધો.” ૭. “કાર્ય સિદ્ધિ કરીને ચાલ્યો જા.” ૮. પરહિત એજ નિજહિત સમજવું.” ૯. “પરદુઃખ એ પોતાનું દુ:ખ સમજવું.” ૧૦. “સુખદુ:ખ એ મનની કલ્પના છે.” ૧૧. “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.” ૧૨. “વિવેક બુદ્ધિથી સઘળું આચરણ કરવું.” ૧૩. “ધર્મકાર્યમાં વૃત્તિ રાખવી.” ૧૪. “જીતેન્દ્રિય થવું.” ૧૫. “પરનિંદા એ જ સબળ પાપ માનવું.” ૧૬. “જગતમાં આદરવા જેવું શું છે ? – સદ્ગરનું વચન.” ૧૭. “આત્માને હિતકારી એવી બારભાવનાઓનું ચિંતન કરું છું.” ૧૮. “પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને; પરિપૂર્ણ ચારિત્ર, બોધિત્વ દાને; નિરાગી મહા શાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી.” ૧૯. “વચનામૃત વીતરાગના, પરમ શાત રસ મૂળ; ઔષધ જે ભવ રોગનાં, કાયરને પ્રતિકૂળ.” ૨૦. “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” ઇ%e0%e04 પ્રશાબીજ - 184 BAટાઇટ®િ
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy