SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ રાખું છું. તમે મને મારગ બતાવો. હું પણ જગતના જીવોને મારગ બતાવીશ. પરમાર્થની પ્રભાવના તમે મને કરશો તો હું પણ કરીશ. એક વાર જો નજરે નિરખો, તો કરો મુજને તુમ સરીખો; જો સેવક તુમ સરીખો થાશે, તો ગુણ તમારાં ગાશે.” પ્રભુ અમે પણ તમારાં ગુણ ગાઈને જગતમાં આ માર્ગની પ્રભાવના કરીશું. તમે પણ જગતના જીવોને આ માર્ગ કરુણાથી બતાવ્યો. આમાં તમારો કોઈ સ્વાર્થ નથી. અમે પણ શાસનની પ્રભાવના, ધર્મની પ્રભાવના કરશું આ જૈનશાસન એમ જ જયવંત રહે છે, કે જે માર્ગને પામ્યા છે એ માર્ગની પ્રભાવના કરે છે. અમારે એ પ્રકારે પુરુષાર્થમાં ઉદીત થયું છે. અમને આ ભાગ્ય પ્રાપ્ત થાય. જો તમે અમને અવિરોધ માર્ગ બતાવો તો. એ અવિરોધ માર્ગ શું છે ? એ સગુરુની દેશનાની વિચારણા હવે પછી. સતપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. GC શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 235
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy