________________
સહજાત્મસ્વરૂપ પરમગુરુ
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર મંગલ આરતી
ૐ જય આત્મસિદ્ધિ પ્રભુ ૐ જય આત્મસિદ્ધિ મંગલમય હિતકારી સહુને સુખકારી
ષટ્પદ ષસ્થાનક સમાયા ષટ્કર્શન પણ તેહ
સમજાવ્યા સંક્ષેપમાં ભાખ્યા જિનવર જેમ
સ્થાનક પહેલે ભાખ્યો આત્મા શુદ્ધ ચેતનાવંત
સ્વ-૫૨ પ્રકાશક ગુણથી સ્થાપ્યો શ્રી ભગવંત સ્થાનક બીજે ભાખ્યો આતમા અસંયોગી નિત્ય સદાય નાશ ન કોઈ કાળે અવિનાશી સત્ રૂપ
સ્થાનક ત્રીજે ભાખ્યો આતમા કર્મનો કર્તારૂપ દ્રવ્યકર્મનો વિભાવે પ્રેરક અનુભવરૂપ સ્થાનક ચોથે ભાખ્યો આતમા કર્મનો ભોક્તારૂપ કર્મ સ્વભાવે પરિણમે ઉદય શુભાશુભરૂપ સ્થાનક પાંચમે ભાખ્યો આતમા શાશ્વત મોક્ષ સ્વરૂપ કર્મ શુભાશુભ છેદતા પ્રગટે શુદ્ધ સ્વરૂપ સ્થાનક છઅે ભાખ્યો આત્મા અપ્રમત્ત સાધકરૂપ રત્નત્રય સુધર્મે થાયે સિદ્ધસ્વરૂપ
શુદ્ધ સનાતન મોક્ષમાર્ગ આ ભાખ્યો શ્રીગુરૂ ‘રાજ’ આસોવદ એકમ દિને ભવ્યજનો હિતકાજ
[ 20 ]
...ૐ જય
...ૐ જય-૧
...ૐ જય-૨
...ૐ જય-૩
... જ્ય-૪
...ૐ જય-૫
... જ્ય-૬
...ૐ જય-૭
...ૐ જય-૮