SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાદિ : નિશખાધ નિરામય નિષ્ક્રિય પરતત્વ तल्लक्षणा विसंवादा निराबाधमनामयम् । निष्क्रियं च परं तत्त्वं यतो जन्माद्ययेोगतः ॥ १३१ ॥ લક્ષણ અવિસંવાદથી, નિરુબાધ નીરોગ; ને નિષ્ક્રય પર તત્ત્વ તે, જન્માદિને અયાગ. ૧૩૧ (૪૦૩) અ:—તે નિર્વાણુના લક્ષણના અવૅિસવાદને લીધે, તે પરમ તત્ત્વ નિરાખાધ, નિરામય અને નિષ્ક્રિય એવુ` છે; કારણ કે જન્મ આદિના અયાગ છે. વિવેચન “ અન્યાયાધ અગાધ, આતમસુખ સગ્રહે। હા લાલ. ’—શ્રી દેવચ’જી ઉપરમાં જે નિર્વાણુ તત્ત્વ કહ્યું, અને તેના વાચક જે વિવિધ નામ કહ્યા, તેના લક્ષણુમાં અવિસ’વાદ છે, સવાદ-મળતાપણું છે, તેમાં વિસંવાદ-ખસુરાપણું નથી, તેથી કરીને તે એકસ્વરૂપ છે. કારણ કે નિર્વાણુ એટલે શું ? (૧) નિર્વાણુ સ્વરૂપ નિર્વાણુ એટલે બૂઝાઈ જવુ, શાંત થઈ જવુ, નિવૃત્તિ પામવી તે. જેમ તેલ હોય ત્યાંસુધી દીવા મળે છે, તેલ ખૂટી જાય એટલે તે તરત ખૂઝાઈ જાય છે–નિર્વાણુ પામે છે; તેમ જ્યાંસુધી કર્માંરૂપ તેલ ઢાય ત્યાંસુધી સંસારના દીવા મળ્યા કરે છે, પણ જેવુ ક રૂપ તેલ છૂટયું કે તરત તે સંસાર–દીપક બૂઝાઈ જાય છે, હાલવાઇ જાય છે, નિર્વાણુ પામે છે. આમ જ્યાં 'સાર–દીપક મૂઝાઈ જાય છેનિર્વાણુ પામે છે, તે પદ નિર્વાણપદ છે. (૨) અથવા નિર્વાણુ એટલે શાંતિ, શાંત થઈ જવું તે. જ્યાં સ` સંસારભાવ શાંત થઇ જાય છે, સવ પરભાવ-વિભાવ વિરામ પામ છે, તે નિર્વાણુ છે. આત્મા જ્યાં સ્વ સ્વભાવમાં વિશ્રાંત થાય છે, નિસ્તર ́ગ સમુદ્રની જેમ પરમ શાંત થઇ સ્વ સહજાત્મસ્વરૂપમાં શમાઇ જાય છે, તે પરમ શાંતિસ્વરૂપ એવું પદ તે નિર્વાણુ છે. (૩) અથવા જ્યાં સર્વ વૃત્તિએના સક્ષય થયા છે, અર્થાત સવાઁ સ`સારવૃત્તિએ જ્યાં નિવૃત્ત થઇ છે, નિવૃત્તિ પામી ગઇ છે, અને કેવલ શુદ્ધ આત્મસ્વભાવમાં જ વનારૂપ વૃત્તિ જ્યાં વત્ત છે, અર્થાત્ શુદ્ધ આત્મપદરૂપ સ્વયંભૂરમણ સમુદ્રમાં નિરંતર રમણુતા છે,-તે નિવૃત્તિપદ અથવા નિર્વાણુ છે. અને ઉપરમાં જે સદાશિવ વગેરે શબ્દને પરમા દર્શાવવામાં આાવ્યો, તે તત્ત્વથી વિચારતાં, જેવા નિર્વાણુના અથ છે, તેવાજ તે તે શબ્દના વૃત્તિ:-તકાળ વિસંવાાત્-તેના–નિર્વાણના લક્ષણના અવિસંવાદને લીધે. એ જ કહે છે-પાર્જનિરાબાધ, નિતિ વાધામ્યઃ '—આખાધાએામાંથી નિગત-ખ્તાર નીકળી ગયેલ. ( લેશ પણ ભાષા માં નથી એવું ), ગન્નાય–અનામય, જ્યાં દ્રવ્ય-ભાવ રેગ અવિદ્યમાન છે એવું, નિષ્ક્રિયં ૨-અને નિષ્ક્રમ છે, નિષ ધનના—કારણના અભાવે કત્તષના અભાવથકી નિષ્ક્રિય છે. પદું તત્ત્વ-એવભૂત તે પર તત્ત્વ, ચત્તો જે કારણુ થકી, નમાયોત:-જન્મ, જરા, મરણુના અયાગ થકી.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy