SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસ’હાર : ભાવ સૂર્ય' સમે : દ્રવ્ય ક્રિયા ખદ્યોત સમી (૭૪૯) પચાશક શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે-‘સપૂર્ણ ક્રિયા પણ ભાવ વિના ક્રિયા જ નથી; કારણ કે તેને નિજ ફુલનું વિકલપણું છે. અત્રે ત્રૈવેયક ઉષપાતનું દૃષ્ટાંત છે.' એ અંગે આગમમાં કહ્યુ` છે કે-એધથી-પ્રવાહથી આ જીવે ત્રૈવેયકામાં અનંતા શરીરો મૂકયા છે, અર્થાત્ આ જીવ ત્રૈવેયક દેવલેાકમાં અનત વાર ઉપજ્યા છે. અને આ ત્રૈવેયકપ્રાપ્તિ પણ સાધુની સ`પૂર્ણ ક્રિયાના પાલન વિના હાતી નથી, ઉત્તમપણે સાધુની સ`પૂર્ણ ક્રિયાના પાલનથી જ હાય છે. આમ સાધુની સ`પૂર્ણ ક્રિયા અન’તવાર પ્રાપ્ત થયા છતાં આ જીવનું કલ્યાણ થયું નહિ....! અરે ! દર્શન પણ સિદ્ધ ન થયું! આમ થયું તેનું કારણ યથાયેાગ્ય ભાવની જ ખામી હતી. આ ઉપરથી પણ ભાવનું જ પ્રાધાન્ય પ્રતીત થાય છે. વિશેષ કહે છે— श्रवणे प्रार्थनीयाः स्युर्न हि योग्याः कदाचन । यत्नः कल्याणसत्त्वानां महारत्ने स्थितो यतः || २२५|| શ્રવણે પ્રાન ચાગ્ય ના, કદી યાગ્ય જન રત્ન સ્થિત છે કલ્યાણસત્ત્વને, મહારત્નમાં યત્ન. ૨૨૫. ચેાગ્ય જનાને કદી શ્રવણ વિષયમાં પ્રાથના કરવા યોગ્ય નથી, કારણ કે કલ્યાણુસત્ત્વાના મહારત્ન વિષયમાં યત્ન સ્થિત જ છે. વિવેચક શ્રવણ વિષયમાં ચેગ્યજનેા કદી પ્રાર્થના કરવા યાગ્ય નથી, કારણ કે શુશ્રૂષાભાવને લીધે તેએની તેમાં સ્વત: પ્રવૃત્તિ હોય છે. કલ્યાણુસત્ત્વાન-પુણ્યવાને યત્ન ચિંતામણિ આદિ મહારત્ન વિષયમાં સ્થિત જ છે, રહેàા જ છે,-તથાપ્રકારે ઔચિત્યયેાગથી પક્ષપાત આદિને લીધે પણ જન્માન્તરમાં તેની પ્રાપ્તિ હોય છે, એમ શાસ્ત્રમાં શ્રવણ થાય છે. આવા ઉપર કહ્યા તે જે ચેાગ્ય યાગીજના છે, તેને શ્રવણુ કરવા માખતમાં કદી પ્રાર્થના કરવા યાગ્ય નથી. અઢા કુલયેાગીએ ! અહા પ્રવૃત્તચક્ર યાગીએ ! અહા વૃત્તિ:—ગળે શ્રવણ વિષયમાં, પ્રાર્થનીયા સુ:-પ્રાયનીય હાય, પ્રાથČવા યોગ્ય હાય, દ્િ—નહિ', ચોળ્યા: રાપન-યોગ્ય કદી પણ –શુન્નાભાવથી સ્ત્રત પ્રવૃત્તિને લીધે. અને તેવા પ્રકારે કહે છે—ચરતઃ યાળસત્રાનાં-કલ્યાણુ સત્ત્વને-પુણ્ય તેને યત્ન, મહારત્ને-મહારત્નમાં, ચિન્તામણિ આદિ વિષયને, સ્થિતો યત:-કારણ કે સ્થિત જ છે,−તથાપ્રકારે ઔચિત્યયેાગથી, પક્ષપાત આદિ થકી પણ જન્માન્તરમાં પ્રાપ્તિ શ્રુતિને લીધે. ' * संपुणावि हि किरिया भावेण विणा ण होति किरियत्ति । નિયતિ જત્તળો નૈવનવવાચાળ ’’~~~શ્રી પચાશક,
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy