SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૦૨) યોગદૃષ્ટિસમુચ્ચય માંથી પણ સારભૂત પરમાથ સાધન સાધી લેવામાં તેના સદુપયોગ કરી પેાતાનું કામ કાઢી લે છે, અને પાકા વાણીઆની પેઠે તેના ‘ કસ* કાઢે છે! દાખલા તરીકે–રસને દ્રિયને તે સત્પુરુષના ગુણુસકીત્તનના રસાસ્વાદથી સફળ કરે છે, શ્રવણેન્દ્રિયને સત્પુરુષચરિત શ્રવણથી પાવન કરે છે. ઇત્યાદિ પ્રકારે બહિર્મુખ ઉપયેાગથી પાંચ ઇંદ્રિયાને વ્યાવૃત્ત કરી, તે આત્માને ઉપકારી થાય એમ અંતર્મુખ ઉપયાગ ભણી વાળી દે છે. · રહે અંતમુ ખ યાગ,’ “ જે પ્રસન્ન પ્રભુ મુખ ગ્રહે, તેહી જ નયન પ્રમાણુ....જિનવર ! * જે જિન ચરણે નામિયે, મસ્તક તે જ પ્રધાન....જિનવર ! અરિહા પદાજ અરચિયે, તે સુલહિજે હથ્થ....જિનવર ! જિન ગુણુ ચિ ંતનમે રમે, તેહિ જ મન સુકથ્થૈ....શ્રી ઋષભાનન.” “ ભલું થયું. મેં પ્રભુ ગુણ ગાયા, રસનાનેા ફળ લીધેા રે; દેવચ'દ્ર કહે મ્હારા મનનેા, સકળ મનેારથ સીધા રે. ”-શ્રી દેવચ'દ્રજી. આમ અહી આ કુલયેાગીના છ લક્ષણ કહ્યા :—(૧) સત્ર અદ્વેષ ગ્રહના અભાવને લીધે. આ ઉપરથી તેનું મધ્યસ્થપણું અને સમસ્ત જગત્ પ્રત્યે મૈત્રીભાવ સૂચન્મ્યા. ( ૨ ) દેવ-ગુરુ-દ્વિજનું પ્રિયપણું—ધ પ્રભાવને લીધે. આ ઉપરથી ગુણ પ્રમાદ મતાન્યા. (૩) કૈંયાળુતા—કિલષ્ટ કમના અભાવથી. આ ઉપરથી તેની દુઃખી પ્રત્યે અનુક’પા કહી. ( ૪ ) વિનીતપણું'—પુણ્યાનુબંધી પુણ્યને લીધે. આ ઉપરથી તેનું વિનયનમ્રપણુ અને નિરભિમાનપણુ કહ્યુ. (૫) માધવ'તપણુ —ગ્રંથિભેદને લીધે. આ ઉપરથી એનુ` સમ્યગ્દષ્ટિપણું, સત્ય સમજણુપણું, સમ્યગ્દર્શન-જ્ઞાનસ'પન્નપણુ, બતાવ્યુ.. ( ૬ ) યતે'દ્રિયપણુ —ચારિત્રભાવને લીધે. આ ઉપરથી એનું સંયમીપણું દર્શાવ્યું. આ છએ લક્ષણ ઉપરથી ગર્ભિતપણે આ મુમુક્ષુ કુલયેાગીને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને સાવ ખતાવી સ્વભાવ–ચાગ સાધક સપૂર્ણ માક્ષમાર્ગની પ્રાપ્તિ બતાવી. આ ઉક્ત ષડે લક્ષણ એટલા બધા સ્પષ્ટ, અવિસંવાદી અને વ્યવહારૂ છે કે તે ઉપરથી કુલયેાગી કાણુ હોય ? ને કેવા હેાય ? તેની સ્પષ્ટ પરીક્ષા થઈ શકે છે. આ ષડ્ લક્ષણ એવા વિશાળ ને સર્વગ્રાહી છે કે તે મુખ્ય ષડ્ દનને સમત થાય એવા છે. ( જુએ પૃ. ૫૫૮ ગીતાના શ્લા ). આ લક્ષણ જેનામાં ડાય તે જ કુલયેાગી છે, તે જ સાચા વૈષ્ણવજન છે, તે જ સાચા બ્રાહ્મણ છે, તે જ સાચા બૌદ્ધ છે, તે જ સાચા સાંખ્ય છે, તે જ સાચેા જૈન છે, તે જ સાચા વેદાંતી છે, જ સાચા મુમુક્ષુ છે, તે જ સાચા આત્માથી છે, અને તે જ પદ્મ સિદ્ધ ચેાગીશ્વર શ્રીમદ્ રાજચંદ્રજીએ પાતાની છેલ્લી કૃતિમાં અમર કરેલા સાચે જોગીજન ' છે. ( જુએ ઇચ્છે છે જે જોગીજન' પૃ. ૧૩) અને આવા લક્ષણવાળા જે જોગીજન હાય, તે જ ક્ષેત્ર આ યોગશાસ્ત્રના અધિકારી છે. આમ કુલયેાગીનું સ્વરૂપ અત્ર કંઇક વિસ્તારથી યથામતિ વિવેચ્યું, તે સ્વમતિથી વિશેષ ચિંતવવુ. 卐 ષદનસમત ષડે લક્ષણ તે જ સાચા જોગીજન’
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy