SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહારઃ કુલયોગી આદિસ્વરૂપયોગ્યાયોગ્ય વિચાર એમ પ્રકૃત કહી, સર્વ ઉપસંહાર કહે છે— अनेक योगशास्त्रेभ्यः संक्षेपेण समुद्धृतः । दृष्टिभेदेन योगोऽयमात्मानुस्मृतये परः ॥२०७॥ યાગશાસ્ત્રોથી ઉદ્ધર્યાં, એહુ સંક્ષેપમાં જ; દૃષ્ટિભેદથી યાગ પર, આત્માનુસ્મૃતિ કાજ. ૨૦૭ અર્થ :-ષ્ટિભેદે કરીને આ યાગ અનેક ચેાગશાસ્ત્રોમાંથી સંક્ષેપથી સમુષ્કૃત કરવામાં આવ્યા છે; અને તે આત્માનુસ્મૃતિ અર્થે પરમ-પ્રધાન એવા છે. વિવેચન પાત'જલ આદિ અનેક યાગશાસ્ત્રોમાંથી દૃષ્ટિલેકે કરીને આ યાગ સક્ષેપથી-સમાસથી સમુષ્કૃત કરવામાં આવ્યા છે, ક્ષીરમાંથી નવનીતની જેમ પૃથક્ કરવામાં આવ્યા છે. શું અર્થે ? તે કે-આત્માનુસ્મૃતિ અર્થે, પરમ પ્રધાન એવા. અત્રે સરલતાની—ઋજુતાની મૂર્ત્તિ સમા આ શાસ્ત્રકાર મહર્ષિ પેાતાના આ ગ્રંથનુ મૂલ શું છે? તેના ઋજુતાથી પ્રમાણિકપણે ઋણસ્વીકાર કરે છે. તેએશ્રી કહે છે કેઆ ગ્રંથ પાતજલ આદિ અનેક યેગશા«ામાંથી સંક્ષેપથી સમુદ્ધૃત દૂધમાંથી કરવામાં આવ્યા છે, દૂધમાંથી માખણની જેમ પૃથક્ જૂદા કરવામાં માખણ જેમ આવ્યા છે. ' અનેક ચેગશાઓનું દોહન કરીને નવનીત જેવા પરમ સારભૂત આ ગગ્રંથ આ મહાન્ યેાગાચાર્ય પૃથક્ કર્યાં છે. સાગરનુ મથન કરી જેમ વિષુધાએ અમૃત લેાવ્યુ હતું, તેમ યેગશાસ્ર-સમુદ્રનુ મથન કરીને વૃત્તિ:-અનેયો શા(મ્યઃ - અનેક યોગશાસ્ત્રો માંથી, પતંજલ આદિમાંથી संक्षेपेणસંક્ષેપથી, સમાસથી, સમુદતઃ—સમુદ્રત કરાયા છે, તેમ થી પૃથકૂ કરાયા છે, ક્ષીરમાંથી, નવનીતની જેમ, કાના વડે કરીને? કે કાણુ તા ? દૃષ્ટિમેરેન—ઉક્ત લક્ષણવાળા ષ્ટિભેદથી, ચોોચ—આ યાગ અધિકૃત જ યાગ. શુ અથે ?-તે । આત્માનુભૃતયે-માત્માનુસ્મૃતિ અર્થ', વર્:-પર, પ્રધાન એવા મેગ,
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy