SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૫૪) યોગદિસમુચ્ચય ડાય; કારણકે નહિ તે ત્યારે જ અસ્થિતિને વિરોધ આવે, એમ યુક્તિની અસ`ગતિ હાય. પછી પણ દ્વિતીય ક્ષણે પણ તે અસ્થિતિ નહિ. હાય, યુક્તિની વિવક્ષિત આદિ અસ’ગતિને લીધે જ. ‘ ત્યારે અવસ્થિતિમાં તેની અસ્થિતિના વિરાધ છે’— ક્ષણે ન અસ્થિતિ એ પ્રકારે યુક્તિની અસંગતિ હાય છે માટે. એવા પ્રકારે સત્તુ અસત્ત્વ વ્યવસ્થિત છે. અને તેથી કરીને તોડસરવે તનુાવ: 'સત્તુ અસત્ત્વ સતે તેના ઉત્પાદ ઇત્યાદિ અનુવર્ત્ત જ છે. આગલા èાકમાં નાશ ક્ષણસ્થિતિધમ વાળા છે, ઇત્યાદિ કહ્યું, તેનું અત્ર સ્પષ્ટીકરણુ કર્યું" છે. ( ૧) ભાવની ક્ષણસ્થિતિ વેળાયે ત્યારે જ–અમુક ચાક્કસ વિવક્ષિત ક્ષણે તે વિવક્ષિત ભાવની અસ્થિતિ નહિ હોય, અર્થાત્ સ્થિતિ જ હોય. કારણ કે નહિ તે યુક્તિની અસગતિ થાય. જ્યારે સ્થિતિ છે ત્યારે અસ્થિતિને વિરોધ છે, અર્થાત્ જ્યારે સ્થિતિ હોય ત્યારે અસ્થિતિ હોય નહિઁ એ પ્રમાણે યુક્તિ છે, તે ઘટે નહિ. એટલે વસ્તુ જો ક્ષણસ્થિતિ ધર્મ વાળી હોય તેા વિવક્ષિત ક્ષણે વિવક્ષિત ભાવની સ્થિતિ હેાવી જ જોઇએ. (૨) અને પછી પણ ખીજી ક્ષણે પણ તેની અસ્થિતિ નથી, કારણ કે નહિં તે યુક્તિની અસતિ થાય; ‘ત્યારે અવસ્થિતિમાં અસ્થિતિના વિરેધ આવે છે' એ પ્રકારે યુતિ છે, તેની અસ'ગતિ થાય; અર્થાત્ જ્યારે અવસ્થિતિ હોય ત્યારે અસ્થિતિ હોય નહિ, એ પ્રકારે યુક્તિ છે, તે અહીં ઘટે નહિ' એટલે બીજી ક્ષણે પણ પ્રસ્તુત ભાવની અસ્થિતિ નથી, પણ સ્થિતિ જ છે. એમ અપરાપર ક્ષણ માટે સમજવું. સ્થિતિ એટલે પ્રસ્તુત ભાવની ત્રિકાળ સ્થિતિ સિદ્ધ થઈ -આમ સત્તું અસત્ત્વ સતે અસત્ત્વ ઉત્પાદ વગેરે જે કહ્યું હતું, તે ખધુંય ખરાખર જ છે, એમ સાબિત થયુ' એટલે ક્ષણિકવાદીએ માનેલા ક્ષણિક એવા સત્ સ્વરૂપનુ અસત્ત્વ સ્થાપિત થયું; અર્થાત્ અસતપણું-અસત્યપણું મિથ્યાપણું પૂરવાર થયું. આમ સથા ક્ષણિકવાદ અસત્ છે. । इति एकान्त अनित्यपक्ष निराकरणम् । નિત્ય પક્ષને અધિકૃત કરી કહે છે— भवभावा निवृत्तावप्ययुक्ता मुक्तकल्पना । एकान्तैकस्वभावस्य न ह्यवस्थाद्वयं क्वचित् ॥ १९८ ॥ ભવભાવનેાય જો વળી હાય નહિં અભાવ; મુક્ત ભાવની કલ્પના, તા ઘટે નહિ...જ સાવ; કારણ કે એકાન્તથી જેના એક સ્વભાવ; તેના કદીય હાય ના, હ્રય અવસ્થા ભાવ, ૧૯૮ વૃત્તિ:-મવમાવાનિવૃત્તવવિ–ભવભાવની અનિવૃત્તિમાં પણુ, એકાન્ત નિત્મતામાં પણુ, શું? તા કે—યુહા મુદ્દઋવના-આત્માની મુક્તિકલ્પના અયુક્ત છે. કેમ અયુક્ત છે? તે ક-જાત્તેજ સ્વમાવય-એકાન્ત એક સ્વભાવનું,–અપ્રચ્યુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવતાનું સઁદ્િ–કારણ કે નથી, જાય દૂર્ય-અવસ્થાત,—સ ંસારી અને મુક્ત૫, ચિત્—કવચિત્ ,–એકાંત એકસ્વભાવપણાના વિરાધને લીધે.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy