SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તતત્ત્વમીમાંસા : મુક્ત પણ મુખ્ય જ, દોષ અભાવે અદષ ( ૬ ૪૩ ) તેમ જન્મ મરણાદિ દોષથી યુક્ત સદોષ પુરુષ તે જન્માદિ દોષથી મુક્ત થતાં અદોષ ’ કહેવાય છે. આમ દોષના અપગમરૂપ-ચાલ્યા જવારૂપ કારણથી દોષવંતનું અદોષપણુ ઘટે છે, માટે મુક્ત' એ મુખ્ય જ એવા ઘટે છે. તાત્પર્ય કે–રાગ નષ્ટ થતાં કાંઇ પુરુષ નષ્ટ થઈ જતા નથી, પણ રાગમુક્ત પુરુષના સદ્ભાવ જ હાય છે; તેમ ભવરાગ નષ્ટ થતાં કાંઈ પુરુષ-આત્મા નષ્ટ થઈ જતા નથી, પણ ભવરાગમુક્ત પુરુષનેા-મુક્ત આત્માના સદ્ભાવ જ હેાય છે. જે દોષવંત હાય તે તેના દોષના અભાવ થતાં અદૃષ હાય છે, તેમ જન્માદિ દોષવત આ આત્મા તે દોષને અભાવ થતાં અદોષ એવા સિદ્ધમુક્ત આત્મા હેાય છે. પણુ દોષ અભાવે કાંઈ અદેષ પુરુષના અભાવ હાતા નથી, તેમ જન્માદિ દોષ અભાવે કાંઇ અદોષ આત્માને અભાવ હાતા નથી. જેમ અદાષપણું એ પુરુષની દેષ-અભાવાત્મક અવસ્થા છે, પણ પુરુષ અભાવરૂપ નથી; તેમ અદોષ એવું મુક્તપણુ એ આત્માની જન્માદિ દોષ અભાવાત્મક અવસ્થા છે, પણ આત્મ-અભાવાત્મક નથી. ટુ'કામાં રાગ અભાવે નિરંગી પુરુષ જ ખાકી રહે છે, તેમ ભવરાગ અભાવેX નિરંગી શુદ્ધ આત્મા જ માકી રહે છે. રાગી પુરુષ ભાગી આત્મા સૌંસારી આકૃતિ ૧૬ રેગ અભાવે ભરગ અભાવે મુક્ત પુરુષ આત્મા = ET આ જ અને સ્પષ્ટ કરતાં કહે છે: तत्स्वभावोपदे ऽपि तत्तत्स्वाभाव्ययोगतः । तस्यैव हि तथाभावात्तददोषत्वसंगतिः ॥१९१॥ તે આત્મના સ્વ-ભાવનો છે ઉપમર્દ છતાંય, તેના તે જ સ્વભાવના યાગ તણે મુપસાય; તે જ આત્મને ઉપજે, નિશ્ચે જ તથાભાવ, તેથી ઘટે છે તેહનું અષત્વ અહિં સાવ, ૧૯૧ વૃત્તિ:-તત્વમાનોપમલૈંડપ-તે આત્માના સ્વભાવના ઉપમ છતાં. જન્માદિ ભાવના વિઞમે કરીનેદૂર થવાપણાએ કરીને, સત્તરĪામાવ્યોત:-તેના તાભાવ્યના યાગથી; એટલે તેનું તત્સ્વાભાવ્ય, તેની સાથે ચેગથી. તે આ પ્રકારે—તેના એવા પ્રકારના જ સ્વભાવ છે જેથી તે જ ‘તથા’ હેાય છે. અને તેથી કરીનેતથૈવ હિ-તેના જ, તથામાવા-તથાભાવથી, જન્માદિના ત્યાગથી, જન્માદિ અતીતપણે ભાવથી, શુ ? તા કે—સદ્દોષત્વસંગતિઃ -તેના અદેાષત્વની સંગતિ હાય છે. દોષવતની જ અદોષત્વપ્રાપ્તિ હોય છે, એમ અર્થ છે 61 X नष्ट वस्त्रे यथात्मानं न नष्टं मन्यते तथा । નટે સ્વરેફેડવ્યાત્માનં ન નષ્ટ મન્યતે ઘુષઃ ।।” —શ્રી સમાધિશતક.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy