SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ પરા દૃષ્ટિ : શિક્ષા દૃષ્ટિથી નિયેાજન દૃષ્ટિ ભિન્ન, નિષ્કષાય ‘સાધુ ’ (૬૦૧) દૃષ્ટિમાં અને જીવન–વ્યવહાર શાળાની શિક્ષિત અનુભવસિદ્ધ દૃષ્ટિમાં ઘણા જ ફરક હાય છે. તેમ અત્રે પણ આચારની ખાખતમાં પ્રારંભક સાધક યાગીની દૃષ્ટિ કરતાં, યેાગારૂઢ સિદ્ધ ચેગીની દૃષ્ટિ ભિન્ન—જૂદા પ્રકારની હાય છે. અથવા તે। સ`ગીત શાસ્રથી અનભિજ્ઞ અણુ જેમ પહેલાં તે આલાપ લેતાં શીખે છે, સ્વરના પ્રકાર વગેરે સબધી જ્ઞાન મેળવે છે. આમ શીખતાં શીખતાં અનુક્રમે તે સંગીત કલામાં પ્રવીણ ખને છે, અને તેમાં એનેા હાથ એવા એસી • દૃષ્ટિ ભિન્ન જાય છે કે ગ્રામ–મૂનાદિ પ્રકાર તેને સહજ સિદ્ધ થાય છે, ગમે ત્યમ એહાજી' ત્યારે ગમે તે રાગ છેડી તન્મયતા સાધી તે ઉસ્તાદ જન-મનરંજન કરી શકે છે. આમ પ્રથમની અશિક્ષિત આલાપલા કરતાં તેની હવેની સુશિક્ષિત આલાપકલા સાવ જૂદી જ તરી આવે છે. તેમ અત્રે પણ આચાર પરત્વે પ્રથમની અભ્યાસદશામાં સાધક ચેાગીની જે દૃષ્ટિ હાય છે, તેના કરતાં ગીતા નિષ્પન્ન જ્ઞાનદશામાં દૃષ્ટિ ભિન્ન વ્હાય છે. આમ રત્ન, કે માતૃકાક્ષર, કે સ ́ગીત આદિ છે તેા તેના તે, પણુ તેના પ્રત્યેની શિખાઉની દૃષ્ટિમાં ને શિક્ષિતની દૃષ્ટિમાં પ્રગટ ભેદ હેાય છે; તેમ શિક્ષાટનાદિ આચારક્રિયા છે તા તેની તે, પણ તેના પ્રત્યેની સાધક યાગીની દૃષ્ટિ કરતાં અત્રે સિદ્ધ નિષ્પન્ન ચેગીની દૃષ્ટિ ભિન્ન જ-જૂદા જ પ્રકારની–એર જ હાય છે. કારણ કે પૂર્વ સ ંપાયિક-કષાય સંબધી કક્ષય એ આચાર ક્રિયાનું ફલ હતું, હવે ભવાપગ્રાહી કમ ક્ષય એ લ છે. પૂર્વે નિગ્રંથ મુનિની સમસ્ત પ્રવૃત્તિ કષાય સબંધી કમ ક્ષય કરવા માટે હતી, જેમ બને તેમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કષાયના પણ ક્ષય કરવા અર્થે હતી, તે સંયમીના દેહ પણ માત્ર સયમને માટે હતા, અને તે દેહ દ્વારા સયમયાત્રાના નિર્વાહ અર્થે જ શિક્ષાટનાદિ ક્રિયા આવશ્યક હતી, તથા એ બધુÖય કષાય–ભાવ દૂર કરવા માટે જ-પૂર્ણ વીતરાગતા આણવા માટે જ હતું. કારણ કે સાચા · સાધુ 'ને કવચમ્ હેય તે અતિ અતિ સૂક્ષ્મ એવા સજ્વલન ક્યાય જ હાય, એથી અધિક કષાય × હાય જ નહિ, છતાં ભેદ d 6 × શ્રીમાન્ હરિભદ્રસૂરિજી શ્રી પચાશક સાસ્ત્રમાં સ્પષ્ટપણે કહે છે કે- સાધુ ' ને કાલદોષથી હાય તો કવચિત્ સજ્વલન કષાયને ઉદ્દમ હોય, બાકી તેા કષાય હાય જ નહિં, અને જો હાય તે તે સાધુ જ નથી. કારણ કે સલેમ અતિચારા સંજ્વલનના ઉમથી હાય છે, પણ અનંતાનુબંધી આદિ ખાર ષ યના યથી તા સચાડો વ્રતભંગ થતો હોવાથી મૂલવ પ્રાયશ્ચિત્ત લાગે છે " चरिमाण वि तह णेयं संजलणकसायसंगमं चेव । माईठाणं पायें असई पि हु कालदोंसेण ॥ सव्वेविय अइयारा संजलणाणं तु उदयओ होंति । મૂછેખ પુળ હોર્ વાસરૂં લાયાળું ।।”—શ્રી પચાશક,
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy