SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૭૮) યોગદૃષ્ટિસમુચ્ચય આ સાતમી પ્રભા દૃષ્ટિમાં બેષ એટલે બધા નિમલ થઈ ગયા હૈાય છે, સ્પષ્ટ ક્ષયેાપશમનું ખલ એટલું બધું વધી ગયુ. હાય છે, કે આ દૃષ્ટિવાળા મહાત્મા ચેાગી મુનીશ્વરાને સદાય-નિરતર ધ્યાન વર્તે છે. આ આત્મારામી જ્ઞાની આત્મધ્યાનથી પુરુષો નિર'તર આત્મધ્યાનમાં નિમગ્ન રહે છે, એવી અદ્ભુત સહજ આત્મપ્રાપ્તિ ધ્યાનદશા તેમની વર્તે છે; કારણ કે જ્ઞાનપ્રમાણુ ધ્યાન થાય છે. અને અત્રે ચેાગીના જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમ એટલે બધા વધી ગયેા હાય છે, સત્ત્રદ્ધાસ’ગત બેષ એટલે બધા સ્પષ્ટ ને ઉત્કૃષ્ટ થઈ ગયા હેાય છે, જ્ઞાનદશા એટલી બધી આકરી–તીવ્ર થઇ ગઇ હાય છે, કે એવા ચેાગીશ્વરાને સહેજ સ્વભાવે નિરંતર અખંડ આત્મધ્યાન વર્તે છે. આ આત્મધ્યાની× પુરુષ · પુણ્ય-પાપ યાગ વિષયમાં આત્માને આત્માથી રુધી, તથા પરવસ્તુ પ્રત્યેની ઇચ્છાથી વિરત થઈ, દેશન—જ્ઞાનમાં સ્થિત થાય છે. અને સ સંગથી મુક્ત એવા તે આત્માને આત્માથી ધ્યાવે છે, કમને કે નાકને ધ્યાવતા નથી, અને ચૈતયતા-આત્માનુભવી એવા તે એકત્વને ચિંતવે છે. આમ દર્શન-જ્ઞાનમય ને અનન્યમય એવા જ્ઞાની પુરુષ આત્માને ધ્યાવતાં કમ વિપ્રમુક્ત એવા આત્માને જ શીઘ્ર પ્રાપ્ત કરે છે.' આ આત્મધ્યાનની સિદ્ધિમાં જેણે શુદ્ધ આત્માની સાક્ષાત્ સિદ્ધિપ્રાપ્તિ કરી છે, એવા પાત્માનુ' અવલ'બન પરમ ઉપકારી થાય છે. શુદ્ધ આત્મસ્વરૂપ પરમાત્માની ભજનાથી પેાતાના શુદ્ધ આત્મા પ્રગટે છે, એટલા માટે ચગી પુરુષા પાતાના મનમદિરમાં પરમાત્માનું નિરંતર ધ્યાન ધરે છે, કારણ કે એવા પુષ્ટ નિમિત્ત આલમનરૂપ પરમાત્માના ધ્યાનથી લય સ્થાને સ્વાલ'બનઆત્માલ'બન થાય છે, અને આમ દેવચંદ્ર' પરમાત્માના ગુણુની સાથે એકતાનતા થતાં, આત્મા પૂર્ણ સ્થાને પહોંચે છે, પરમાત્મપદને પામે છે. 66 પુષ્ટ નિમિત્તાલખન ધ્યાને, સ્વાલંબન લય ઠાને; દેવચંદ્ર ગુણને એક તાને, પહેાંચે પૂરણ થાને. "" “ મારા સ્વામી હા તારા ધ્યાન ધરિજે, ધ્યાન ધરિજે હા, સિદ્ધિ વરીજે, અનુભવ અમૃત પીજે.”—શ્રી દેવચ'દ્રજી. અત્રે લેાકપ્રસિદ્ધ દૃષ્ટાંત આપ્યુ` છે કે-જેમાંથી મેલ લગભગ ગાળી ન‘ખાયેા હાય, શુદ્ધ કરાય હાય, એવું હેમ-સાનુ કલ્યાણુ ’ તરીકે ઓળખાય છે, અને 6 સદાય << × अपाणमप्पणा रुंधिउण दो पुण्णपावजोए । दंसणणाझि ठिदो इच्छाविरओ य अण्णाि ॥ जो सव्वसंगमुक्को झायदि अप्पाणमप्पणो अप्पा । वि कम्मं णोकम्मं चेदा चिंतेदि एयत्तं ॥ अप्पाणं झायंतो दंसणणाणमओ अणण्णमओ । રુદ્ર અશ્વિનેળ વાળમેવ સો જન્મવિમુાં ॥ ’-શ્રી સમયસારું ગા. ૧૮૭–૧૮૯,
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy