SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાદષ્ટિ આત્માનુભૂતિ શ્રદ્ધા અને સમ્યક્ત્વની વ્યાતિ (૪૬૭) ભૂતિને એક હેતુ હોઈ તે જ પરમ પદ છે–પરમ આશ્રયસ્થાન છે. જ્ઞાન જ અન્ય ગુણોને લક્ષ્ય કરાવનાર છે. “નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકાર રે દશન જ્ઞાન દુદ ચેતના, વસ્તુગ્રહણ વ્યાપાર રે...વાસુપૂજ્ય ”—શ્રી આનંદઘનજી અને જે આત્માનુભૂતિ–આત્માનુભવ છે તે આત્માને જ્ઞાનવિશેષ છે. આ આત્માનું ભૂતિને સમ્યફવની સાથે અન્વય-વ્યતિરેકથી અવિનાભાવી સંબંધ છે, એક બીજા વિના ન ચાલે એવો સંબંધ છે. અર્થાત્ સમ્યફ હોય તે આત્માનુભૂતિ આત્માનુભૂતિ હેય, આત્માનુભૂતિ હોય તે સમ્યકત્વ હેય સમ્યક્ત્વ ન હોય તે અને સમ્યક્ આત્માનુભૂતિ ન હોય, આત્માનુભૂતિ ન હોય તે સમ્યક્ત્વ ન હોય. ત્વની વ્યાપ્તિ આમ બન્નેની પરસ્પર વ્યાપ્તિના સદ્ભાવથી કહી શકાય છે કે સમ્યકૃત્વ તે સ્વાનુભૂતિ છે,–તે સ્વાનુભૂતિ જે શુદ્ધ નયાત્મક હેબ તે. અર્થાત શુદ્ધ આત્માનો અનુભવ જ્યાં વર્તે છે ત્યાં સમકત્વ છે એમ સમજવું. આમ શુદ્ધ આત્માનુભૂતિ એ સમ્યકત્વનું અવિસંવાદી મુખ્ય લક્ષણ છે. વળી સભ્યશ્રદ્ધાની આદિ ગુણ પણ સમ્યગદર્શનના લક્ષણ કેવી રીતે છે તે તપાસીએ –“રાર્થકદ્ધાનં સચવન'-તત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગદર્શન છે એવું લક્ષણ શ્રી તરવાર્થ સૂત્રમાં કહ્યું છે. આ યથાનાય તત્ત્વાર્થગોચર શ્રદ્ધાનના આત્માનુભૂતિ ચાર પ્રકાર છે–(૧) શ્રદ્ધા-તત્વાર્થ અભિમુખી બુદ્ધિ તે. (૨) સહિત શ્રદ્ધા સચિ-સામ્ય, આત્મભાવ, (૩) પ્રતીતિ-“તથા “તહત્તિ” એમ સમ્યકત્વલક્ષણ સ્વીકાર તે, (૪) ચરણ–તેને અનુકૂલ આચરણ-ક્રિયા. આમ ઉત્તર ત્તર અનુક્રમ છે. આમાં પ્રથમ ત્રણ તે જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનતા જ પર્યાય છે, અને આચરણ મન-વચન-કાયાને શુભ કર્મમાં વ્યાપાર છે. આ ચારે સમસ્ત કે વ્યસ્ત-છૂટા છૂટા સમ્યગુદર્શનના લક્ષણ હોય કે ન પણ હોય, તે સમ્યકત્વ સાથે પણ હોય ને મિથ્યાત્વ સાથે પણ હોય, અથવા આ શ્રદ્ધાદિક સાથે સમ્યગદર્શન હેય કે ન પણ હોય, એટલે આ શ્રદ્ધાદિ પોતે કાંઈ સમ્યગુદર્શનના લક્ષણ નથી, પણ જે તે સ્વાનુભૂતિ સહિત હેય તે જ ગુણ છે-સમ્યગુદર્શનના લક્ષણ છે, સ્વાનુભૂતિ વિના ગુણાભાસ છે અર્થાત્ ગુણો જ નથી. આમ શ્રદ્ધાદિ સર્વે સ્વાનુભૂતિ સહિત હોય તો સમ્યક્ત્વ છે, પણ શ્રદ્ધાભાસ આદિ મિથ્યા શ્રદ્ધાદિની જેમ સમ્યકત્વ નથી. તાત્પર્ય કે શ્રદ્ધા આદિ હોય પણ શુદ્ધ આત્માનુભૂતિ ન હોય, તે સમ્યક્ત્વ નથી, શ્રદ્ધા આદિ હોય અને શુદ્ધ આત્માનુ ભૂતિ હોય તે સમ્યક્ત્વ છે. આ શ્રદ્ધાદિના બે પ્રકાર છે–સમ્યફ અને મિથ્યા. (૧) આત્માનુભૂતિ સહિત હોય તે સમ્યક્ #હાદિ છે, અને તે જ વાસ્તવિક શ્રદ્ધાદિ કહેવા ગ્ય છે. (૨) આત્માનું
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy