SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪) ચળવદિયાસગ્રંથ આમ સદાશયવાળા તે મુમુક્ષુ તત્ત્વશ્રવણુમાં તત્પર બની પ્રાર્થેા કરતાં પણ પરમ એવા ધર્મને બલાત્કારે જ ભજે છે. જેમ ખારૂ પાણી છેાડી મીઠા પાણીના યાગથી ખીજ ઊગી નીકળે છે, તેમ તત્ત્વદ્ઘતિથી નરને યેગમીજ ઊગી નીકળે છે-પ્રરાદ્ધ પામે છે; અહીં સવ' સૉંસારયેાગ છે તે ખારા પાણી ખરાખર છે, અને તત્ત્વશ્રુતિ તે મધુર જલના જોગ સમાન છે. એથી કરીને આ તત્ત્વદ્યુતિથી મનુષ્યને સવ" ક્લ્યાણ સાંપડે છે, કે જે ગુરુભક્તિના સુખથી યુક્ત અને અન્ને લેાકમાં હિતાવહ એવુ... હાય છે. આ ગુરુભક્તિના પ્રભાવથી તીથ કરન કહ્યું છે, કે જે સમાપત્તિ આદિ ભેદથી નિર્વાણુનુ એક કારણ છે. “ તત્ત્વશ્રવણુ મધુરાદકેજી, ઈંડાં ઢાય ખીજ પ્રરેાહ; ખાર ઉદક સમ ભવ ત્યજેજી, ગુરુ ભક્તિ અદ્રોહ....મનમાહન॰ ” છતાં અત્રે સૂક્ષ્મ મેધના નિષેધ કહ્યો તેનુ કારણ આ છે કૈસમકિત વિના તેવા આધ હાતા નથી. તેવા બેષ વેધસવેદ્ય પદ થકી હોય છે, તે અવેધસવેદ્ય પદમાં જોવામાં આવતા નથી. વેદ્ય એટલે અંધ-મેાક્ષહેતુરૂપ વેનીય વસ્તુ, તે વેધસ વેધ પદ જ્યાં સંવેદાય છે તે વેદ્યસંવેદ્ય પદ છે; તેથી કરીને સમ્યક્ હેતુ આદિ ભેદથી વિદ્વત્સમાજમાં જે તત્ત્વનિય થાય છે તે સૂક્ષ્માષ કહેવાય છે. તેવા સૂક્ષ્મખેષ હજુ આ દૃષ્ટિમાં હાતેા નથી, કારણ કે અહીં પહેલી ચાર દૃષ્ટિમાં અવેધસ વેદ્ય પદ પ્રખળ હાય છે ને વેદ્યસંવેદ્ય પદ પ"ખીની છાયામાં જલચરની પ્રવૃત્તિ જેવું પડછાયારૂપ–તદાભાસરૂપ અતાત્ત્વિક હાય છે. અને વેદ્યસંવેદ્ય પદ જે છે તે તે પરમાથ થી અપદ જ છે, ચેાગીએનું પદ તે વેધસ વેધ પદ જ છે. કારણ કે સ્ત્રી આદિ વેદ્યનુ જ્યાં સમ્યક્ સવેદન તથાપ્રકારની આગમથી વિશુદ્ધ એવી નિર્મલ અપ્રવૃત્તિ બુદ્ધિથી થાય છે, એવું તે પદ્મ સમ્યક્ સ્થિતિવાળું હાઇ તે પદ' નામને બરાબર ચેાગ્ય છે. આવુ આ વેદ્યસંવેદ્ય પદ ભિન્નગ્રંથિ, દેશવિરતિ આદિ લક્ષણવાળુ' છે. આ નૈૠયિક વેધસ વેધ પદ સાયિક સમ્યગ્દષ્ટિને જ હાય છે. અને તેના મહાપ્રભાવને લીધે, કમના અપરાધવશે કરીને પણ જો કવચિત્ પાપમાં પ્રવૃત્તિ થઇ જાય તે તે તમલેાહપદન્યાસ જેવી હોય, અર્થાત્ તપેલા લાઢા પર પગ મૂકતાં જેમ તરત પાછા ખેચાઇ જાય છે, તેમ આ સમ્યગ્— દૃષ્ટિને પણ પાપ કરતાં તરત આંચકા લાગે છે, તેમાં ઝાઝી સ્થિતિ નથી, અને મા પાપ પ્રવૃત્તિ પણ છેલ્લી જ હેાય છે. કારણ કે નિશ્ચય સમ્યગ્દષ્ટિ પુરુષને શ્રેણિક મહારાજની જેમ પુન: દુગ'તિને યાગ હાતા નથી. તે પદ ગ્રંથિ વિભેદથીજી, છેલ્લી પાપ પ્રવૃત્તિ; તપ્ત લેહપદ ધૃતિ સમીજી, તિહાં હોય અત નિવૃત્તિ....મનમેાહન॰ ” તેનાથી વિપરીત તે અવેધસવેદ્ય ૫૬ છે. અને વજ્ર જેવું અભેદ્ય તે પદ્મ ભવાભિનંદી જીવને હેાય છે. આ ભાભિનંદી ક્ષુદ્ર, લેાલી, દીન, મત્સરવત, લચાકુલ, મઠ,
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy