SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાપ્તિ: ઓધનુ' સૂક્ષ્મપણું શી રીતે ? સ્યાદ્વાદશ્રુત કહેવાય છે ' માટે આશ્રય કરે છે. (૨૬૩ ) એવા પ્રમાણભૂત સ્યાદ્વાદ શ્રુતને તેએ વસ્તુસ્વરૂપ સમજવા k: શ્રુતજ્ઞાને નયપથ લીજે, અનુભવ આસ્વાદન કીજે.” —શ્રી દેવચંદ્રજી. ૩. તત્ત્વનિણૅયમાં ત્રીજી વસ્તુ ફળ શુ' તે નિર્ધારવાનું છે. એટલે અમુક તત્ત્વનું સ્વરૂપ નક્કી કર્યુ, નિશ્ચિત કર્યુ, તેનુ ફળ શું, પરિણામ શુ, અને પ્રસ્તુત તત્ત્વની ફળરૂપ પ્રાપ્તિ કેવા પ્રકારે થાય, પ્રસ્તુત તત્ત્વ કેમ નિષ્પન્ન—સિદ્ધ થાય, તેની ફ્લ વિચારણા તેઓ કરે છે. પ્રમાણભૂત એવા સવજ્ઞાનનું ફૂલ સાક્ષાત્ અજ્ઞાનનું દૂર થવુ તે છે, કેવલજ્ઞાનનું ફૂલ સુખ ને ઉપેક્ષા છે, અને બાકીના જ્ઞાનનું ફલ ગ્રહણ–ત્યાગ બુદ્ધિ ઉપજવી તે છે, એટલે કે સત્ત્તા ગ્રહણ અને અસના ત્યાગરૂપ વિવેકબુદ્ધિ ઉપજવી તે છે. * “ અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ.” —શ્રીમદ્ રાજચંદ્રજી, આમ વિદ્વજના હેતુથી સ્વરૂપથી અને ફલથી તત્ત્વને સમ્યક્, યથાસ્થિત, અવિસંવાદી એવા નિર્ણય કરે છે, પરમાના સુવિનિશ્ચય કરે છે; અને તે કરી શકે છે તેનુ કારણ વેદ્યસ'વેદ્ય પદની પ્રાપ્તિ છે. વેદ્ય એટલે જાણવા ચેાગ્ય જ્યાં સવેદાય છે, સમ્યક્ પ્રકારે જણાય છે, અનુભવાય છે, તે વેદ્યસ‘વેદ્ય પદ કહેવાય છે. આનું સ્વરૂપ હવે પછી ગ્રંથકાર મહર્ષિ કહેશે. આવા જે અવિસ'વાદી તત્ત્વનિ ય વેધસ વેદ્ય પદથી થાય છે, તેને જ સૂક્ષ્મ બોધ' એવુ નામ આપવામાં આવ્યુ છે. * અહીજ વિશેષથી પ્રવૃત્તિનુ' નિમિત્ત કહે છે— भवाम्भोधिसमुत्तरात्कर्मवज्र विभेदतः । ज्ञेयाच कार्त्स्न्येन सूक्ष्मत्वं नायमत्र तु ॥ ६६ ॥ વૃત્તિ:-—મવાઝ્મોધિસમુન્નારાજ્-ભવસમુદ્રમાંથી સમુત્તારથી, સંસારસાગરમાંથી પાર ઉતારવા વડે કરીને, લેાકેાત્તર પ્રવૃત્તિના હેતુપણાને લીધે. તથા મવનિમત્તઃ-કમ`રૂપ વાના વિભેદથી,-અપુનર્ગ્રહણથી વિભેદવડે કરીને. શેયખ્યાન્નસ્ત્ર જાત્મ્યન-અને જ્ઞેયવ્યાપ્તિના કાન્ત્ય થી-સંપૂ`પણાથી-સમગ્રપણાથી,-અનંત ધર્માંત્મક તત્ત્વની પ્રતિપ્રત્તિ વડે કરીતે, સૂક્ષ્મર્ત્ય-સૂક્ષ્મત્વ, સૂક્ષ્મપણું, મેધનું નિપુણપણું. સાયમન્ત્ર તુ–પણ (આવે) આ સૂક્ષ્મ મેધ અત્રે નથી હતા, અત્રે એટલે દીા દૃષ્ટિમાં અને તેની નીચેની દૃષ્ટિએમાં નથી હોતા. તત્ત્વથી ગ્રચિભેદની અસિદ્ધિને લીધે. * x नया नामेकनिष्ठानां प्रवृत्तेः श्रुतवर्त्मनि । સમૂળાવિનિશ્ચાચિ ચાદારજીતમુખ્યતે ।।—ન્યાયાવતાર. 26 प्रमाणस्य फलं साक्षादज्ञानविनिवर्त्तनम् । નસ્ય મુલોપેક્ષે શેવસ્ય વાનાનીઃ।।” — યાયાવતાર.
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy