SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૮) યોગદૃષ્ટિસમુચ્ચય છાણાના અગ્નિ તણખલાના અગ્નિ કરતાં કંઇક વધારે પ્રકાશવત, વધારે સ્થિતિવાળા, વધારે સ્પષ્ટ હાય છે, તેમ આ દૃષ્ટિના એધ પણ પ્રથમ કરતાં કંઇક વધારે વિશદ-ચેાખા હાય છે. તેપણ તે લગભગ મિત્રા દૃષ્ટિ જેવા જ છે, માત્ર માત્રાનેા જ ફેર છે. એટલે જેમ છાણાના અગ્નિકણના પ્રકાશ ઇષ્ટ પદાર્થનું ખરાખર દર્શીન કરાવી શકતા નથી, તેમ આ સૃષ્ટિના આધ તત્ત્વથીપરમાથી ઇષ્ટ એવા આત્મતત્ત્વાદિનું દર્શન કરાવી શકતા નથી, ઝાંખા ખ્યાલ માત્ર આપે છે; કારણ કે છાણાના અગ્નિ લાંબે વખત ટકતા નથી, થોડીવારમાં છૂઝાઈ જાય છે, તેમ આ દૃષ્ટિના એધ પણ તેના સમ્યક્ ખરાખર પ્રયાગ કરી શકાય એટલા વખત સ્થિતિ કરતા નથી–ઝાઝીવાર ટકતા નથી. છાણાના અગ્નિના પ્રકાશ મદ્ય-ઝાંખા હાય છે, તેમ આ દૃષ્ટિના બેાધપ્રકાશ પણ અલ્પ–મંદ વીર્યવાળા હેાય છે. છાણાને અગ્નિ જોતજોતામાં ઓલવાઇ જાય છે, તેની દૃઢ સ્થિતિ રહેવા પામતી નથી, તેમ અત્રે પણ અલ્પ વી – સ્થિતિવાળા મેધના દૃઢ સ્મૃતિસંસ્કાર રહેતા નથી, એટલે જીવનમાં આચરણરૂપ પ્રયાગ વેળાએ પટુ-નિપુણ એવી સ્મૃતિ હેાતી નથી. અને આમ છાણાના અગ્નિને પ્રકાશ સાવ પાંગળા હેાવાથી, તેનાવડે કરીને કઇ ખરૂ પદાર્થ દર્શનરૂપ કાર્ય અનવુ' સંભવતું નથી, તેમ આ સૃષ્ટિમાં એધનું વિકલપણુ’–હીનપણુ હાવાથી, અત્રે ભાવથી વંદનાદિ કા ખનતા નથી, દ્રવ્ય વંદનાદિ હોય છે. તેમ જ આ ખીજી યાગષ્ટિ છે, એટલે આગળ કહેલા નિયમ પ્રમાણે, તેમાં (૧) ચેાગનું બીજું અંગ નિયમ, (૨) તથા ખીજા દોષના ત્યાગરૂપ અનુદ્વેગ, (૩) અને ખીજા જિજ્ઞાસા નામના ગુણની પ્રાપ્તિ થાય છે. ૧. યાગનું બીજું અંગ : નિયમ · શૌચ સંતાષ ને તપ ભલું....મન૦ સજ્ઝાય ઈશ્વર ધ્યાન રે....મન॰ નિયમ પ્`ચ ઇંડાં સંપ........મન”—યાગ ૬૦ સજ્ઝાય-૨,-૧ યમ નામનું યાગનું પ્રથમ અંગ પ્રાપ્ત થયા પછી, ક્રમ પ્રમાણે, તેનુ' ખીજુ અગ નિયમ અહી' સાંપડે છે. અહિંસા વગેરે જે યમ છે, તે યાવજીવ-જીવે ત્યાંલગી ધારણ કરવાના હાય છે; અને જે નિયમ છે તે પરિમિત—મર્યાદિત કાલ પર્યંતના, અમુક મુકરર નિયત વખત માટેના હેાય છે. ‘નિયમઃ પરિમિતારો ચાખી કરડ શ્રાવકાચાર ). જેમકે-સ્વાધ્યાય, તપ વગેરે અમુક ચેાસ હાય છે, ચાવજીવ હાતા નથી, માટે તે નિયમ કહેવાય છે. તે છે: (૧) શૌચ, (૨) સ ંàાષ, (૩) તપ, (૪) સ્વાધ્યાય, (૫) ઈશ્વર પ્રણિધાન. અને તેના વળી તરતમતાના કારણે, કક્ષાભેદે કરીને, ઇચ્છા વગેરે ચાર પ્રકાર છે—ઇચ્છાનિયમ, પ્રવૃત્તિનિયમ, સ્થિરનિયમ, સિદ્ધિનિયમ. ચોક પ્રિયતે ।' (રત્નઅવધારિત સમય માટે નિયમ મુખ્ય એવા પાંચ ૧. શૌચ—એટલે શુચિપણું, શુદ્ધિ, પવિત્રપણું, મનના મેલ સાફ કરવા–ધાવા,
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy