SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૨) યમાદિ યોગદ્યુતને થયે, ખેદ્રાદિ પરિહાર; અદ્વેષાદિ ગુણસ્થાન આ, સંત સ`મત ક્રમવાર, ૧૬, અઃ— ભેદ આદિના પરિહારથી—ત્યાગથી યમ આદિ યાગથી યુક્ત એવા જર્નાને અનુક્રમે અદ્વેષાદિ ગુણનું સ્થાન, એવી આ સૃષ્ટિ સંતાને સંમત છે. વિવેચન ૯ યાગાંગ ૮ ચિત્તદોષ ૮ ગુણ યોગદૃષ્ટિસમુચ્ચય જે આ આઠ દૃષ્ટિ કહી, તે અનુક્રમે યમ-નિયમ વગેરે ચાગના આઠ અંગથી યુક્ત ચાગીઓને હાય છે. એટલે કે-(૧) જ્યાં ચેગનુ' પ્રથમ અગ યમ હોય, ત્યાં પ્રથમ મિત્રા દૃષ્ટિ હેાય છે; જ્યાં ચાગનું ખીજુ' અંગ નિયમ હાય, ત્યાં ખીજી તારા દૃષ્ટિ હેાય છે. એમ યાવત્ આઠના પરસ્પર સંબધ સમજવે. તેમ જ-(૨) ખેદ, ઉદ્વેગ, વગેરે આઠ પ્રકારના દુષ્ટ આશય-ચિત્તવૃત્તિ છે, તેના ત્યાગ કરવામાં આવતાં, અનુક્રમે ચેાગનાં અઢ અંગની પ્રાપ્તિ થાય છે. એટલે પહેલા ભેદ દેષના ત્યાગ થતાં, યાગનુ પહેલુ અંગ યમ અને પહેલી મિત્રા દૃષ્ટિ હાય છે; બીજા ઉદ્વેગ દોષના ત્યાગ થતાં, ચેાગનું ખીજુ` `ગ નિયસ અને બીજી તારા દૃષ્ટિ હાય છે, ઇત્યાદિ. અને (૩) આ આઠ દૃષ્ટિ અનુક્રમે અદ્વેષ, જિજ્ઞાસા વગેરે ગુણનુ સ્થાન છે. એટલે પહેલે અદ્વેષ ગુણુ પ્રગટવાનુ સ્થાન પહેલી મિત્રા દૃષ્ટિ હાય છે, ખીજો જિજ્ઞાસા ગુણુ પ્રગટવાનુ` સ્થાન ખીજી તારા દૃષ્ટિ હેાય છે. અર્થાત્ પહેલી મિત્રા દૃષ્ટિમાં આમ પહેલે અદ્વેષ ગુણુ પ્રગટે છે, બીજી તારા દૃષ્ટિમાં ખીન્ને જિજ્ઞાસા ગુણુ પ્રગટે છે. યાવત્ આને સબંધ જોડવા. “ લેવેશ દ્બે ક્ષેવે સ્થાનપ્રામ્યન્યમુદ્રાસન | युक्तानि हि चित्तानि प्रपञ्चता वर्जयेन्मतिमान् ॥ ܕܕ ખેદ, ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન, ભ્રાંતિ, અન્યમુદ્, રુ ( રેગ ) તે આસ ંગથી ( આસક્તિ) યુક્ત ચિત્તને મતિમાન્ નિશ્ચયે કરીને પ્રપંચથી વરે-છેડી દીએ. તેથી એમ, વારિદ્દિાત :— તે ખેદ આદિના પરિહારથી-ત્યાગથી પણ ક્રમે કરીને આ દૃષ્ટિ આ પ્રકારની છે. આ દૃષ્ટિ અદ્વેષ વિષ્ણુળસ્થાન—અદ્વેષાદિ ગુણનું સ્થાન છે એટલા માટે પણ એમ છે, કારણ કે આ પણ આઠે છે. કહ્યું છે કેઃ— (6 'अद्वेषा जिज्ञासा शुश्रूषा श्रवणबेोधमीमांसा : । परिशुद्धा प्रतिपत्तिः प्रवृत्तिरष्टात्मिका तत्त्वे ॥ " ૧. અદ્વેષ, ૨. જિજ્ઞાસા, ૩. શુશ્રુષા, ૪. શ્રવણ, ૫. મેષ, કૅ. મીમાંસા, છ. પરિશુદ્ધ પ્રતિપત્તિ ૮. પ્રવૃત્તિ-એમ તત્ત્વમાં આઠ પ્રકારની પ્રવૃત્તિ છે. એમ મેળ-ક્રમે કરીને ઇ-આ સષ્ટિ સત્તાં-સ ંતાને, મુનિઓને–ભગવત્ પતંજલિ, ભદંત ભાસ્કરમ, ભગવત્ અંતવ (?) આદિ યાત્રીઓને, મા-ઇષ્ટસંમત છે. અને એનું સાકય–સંપૂર્ણ વિસ્તાર પ્રત્યેક દૃષ્ટિમાં અમે દર્શાવશું.
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy