SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ 142 આપણી ગ્રહમાળા : બનાવવાનRU संघेरणी Phસ્તાયોનાની" {{{{firminTV નયન TET, સનીયતાન PARLU મન અન શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? સવા बेदलो ६० जंबूदार की बार ददावरमोघजिंददायक वा WHIL वरदाय नंदाब रणावर स्वार खोयन दिसरारुर य F-૪ના વેલા નનય रुवायऊंडल संवत्यगतयंगस ॐचदा मला समुद्र बाजे कवा ||30||यूट मोलवणोजलदा बाप कालोद्वार बरारिकर रामनारा कालोय 9 कराइस दावे सुदा तिजलदर एखादा महारिक दावसमणो दिनामे दि||१२|| तरण વર્ણજીવનગામ વિનયજ્ઞાનાવિને बगधे कप्पलतिलय क्रमनिदि संख्याई दिसादेता बास विसखाया। मेरुय्या दिशांता कसर माणुसखे तैयरिति ॥८॥ एवंगादा विदितो मनाता रखमाबर गोविऊनवर वयासवत्त गोता यावर्त का तिरं तविययया दिरांताचेव सायरि નવા જ સ્વામીનાર્યની શ્રેમિ समति॥८२॥ विक्रयाल सय्यदमिल्नु । रिक्ति मानपरांत बजा याय येतावदरा तेरणयरेयंता कवकरुतरिया दाबाव ||ZT| बनिर संध्या જંબૂદ્વીપ અને લવણ સમુદ્રમાં દર્શાવેલ છ સૂર્ય અન છ ચંદ્ર દ્વારા એવું સૂચન મળે છે કે આપણી ગેલેક્સીમાં ઓછામાં ઓછા છ સૂર્યની ગ્રહમાળામાં માનવસભ્યતાયુક્ત પૃથ્વી હોવી જોઈએ. તે જ રીતે અઢી દ્વીપમાં કુલ ૧૩૨ સૂર્ય હોવાનું કહે છે તેથી કદાચ ૧૩૨ સૂર્યની ગ્રહમાળામાં મનુષ્યની વસ્તી સહિતની પૃથ્વી હોવાની સંભાવના છે. અલબત્ત, આ માત્ર અનુમાન જ છે. તેવું હોય પણ ખરું અને તેનાથી અન્ય પ્રકારે પણ હોઈ શકે. આમ છતાં એક વાત નક્કી જ છે કે આપણી પૃથ્વી સિવાય પણ અન્યત્ર માનવ વસ્તી છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે સાંખ્યિકી ચાર્ટના સ્વરૂપમાં આ પ્રકારનું નિરૂપણ કરવું એ તો મગજનું કાર્ય છે અને સર્વજ્ઞ
SR No.034299
Book TitleIs Jain Geography Astronomy True
Original Sutra AuthorN/A
AuthorNandighoshsuri, Jivraj Jain
PublisherResearch Institute of Scientific Secrets from Indian Oriental Scripture
Publication Year2019
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy