SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ 76. 'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? વાંકાચૂકાં દરિયા કિનારા, તેની લંબાઈ અને વિવિધ દેશોના પરસ્પરના અંતર અંગે તેઓને દરિયાઈ સફરમાં ઉપયોગી થાય તેવું વિશિષ્ટ જ્ઞાન હતું. તેઓ એક દેશથી બીજા દેશમાં જમીન માર્ગે કે સામુદ્રિ માર્ગે અવર જવર કરતા હતા. તે માટે ઉપયોગી નકશા ગ્રીક, રોમ, ચીન, ભારત વગેરે દેશોમાં પ્રચલિત હતા. MIDNIGHT AT ROMAKDESH MIDDAYAT YAMAKOTIPUR - gIATOR LINE ......... EQUATOR LINE .. SUNSET AT SIDDHAPURA SUNRISEAT LANKAPURA જેમ અત્યારે ગ્રીન્વિચ મીન ટાઈમના આધારે અન્ય દેશોના સમય નક્કી થાય છે તેમ પ્રાચીન કાળમાં ભારતના ઉજ્જૈન નગરના સમય પ્રમાણે વિશ્વના અન્ય દેશોના સમય નક્કી થતા હતા. ભારતના લોકો વ્યાપારાર્થે રોમ, લંકાપુર, યામકોટિપુરા અને સિદ્ધપુર વગેરે દેશોમાં ગયા હોવાના પુરાવા ઉપલબ્ધ છે. આર્યભટ્ટનું જ્યોતિષશાસ્ત્ર (ઈ. સ. ચોથી શતાબ્દિ) પ્રસિદ્ધ હતું. અને છે જ. પરંતુ ભાસ્કરાચાર્ય દ્વારા પૃથ્વીના બીજા ગોળાર્ધમાં આવેલ અર્થાત્ દક્ષિણ અમેરિકામાં આવેલ રોમક અથવા સિદ્ધપુરમાં થતા રાત-દિવસનું વર્ણન સ્પષ્ટરૂપે વર્તમાન
SR No.034299
Book TitleIs Jain Geography Astronomy True
Original Sutra AuthorN/A
AuthorNandighoshsuri, Jivraj Jain
PublisherResearch Institute of Scientific Secrets from Indian Oriental Scripture
Publication Year2019
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy