SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ 64 શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? મનુષ્યો શીંગડા અને પૂંછડા ધરાવે છે, તે રીતે તે વિચિત્ર આકૃતિવાળા છે. વળી તેઓ મનુષ્ય આયુષ્ય ભોગવતા હોવા છતાં પશુ જેવું જીવન જીવે છે. ઉપર બતાવ્યું તે પ્રમાણે અઢીદ્વીપમાં પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહક્ષેત્રની ૧૬૦ વિજય, ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અન્તર્રીપ મળી કુલ ૨૫૬ ક્ષેત્રમાં મનુષ્યની વસ્તી છે. જો કે પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયને અલગ ન ગણીએ તો ૧૦૧ ક્ષેત્રમાં મનુષ્યની વસ્તી છે. આ જ તિÁલોકમાં સમભૂતલા પૃથ્વીથી ૭૧૦ યોજનથી ૯૦૦ ચોજનમાં ઊંચે જ્યોતિષ્મચક્ર આવેલ છે અને તેમાં રહેલ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા મેરૂપર્વતની પ્રદક્ષિણા કરે છે. આ જ્યોતિષ્મચક્રનું વિશેષ સ્વરૂપ આગળ બતાવી દીધું છે, તેથી તેની પુનરુક્તિ કરતા નથી. शनि मंगल गुरु शुक्र बुध નક્ષત્ર चंद्र सूर्य वारा मंडळ જ્યોતિકચક્ર goo योजन ८९७ योजन ८९४ योजन ८९१ योजन ८८८ योजन ८८४ योजन ८८० योजन ८०० योजन ७९० योजन
SR No.034299
Book TitleIs Jain Geography Astronomy True
Original Sutra AuthorN/A
AuthorNandighoshsuri, Jivraj Jain
PublisherResearch Institute of Scientific Secrets from Indian Oriental Scripture
Publication Year2019
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy