SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ कडाए जोगिए एत्थणं मेहुणवत्तियाए (व)णामं संजोगे समुप्पज्जइ, ते दुहओवि सिणेहं संचिणंति, तत्थणं जीवा इत्थित्ताए पुरिसत्ताए णपुंसगत्ताए विउदंति, ते जीवा माओउय पिउसुकं तं तदुभयं संस कल्लुसं किदिवसंतं पढमत्ताए आहारमाहारोंति, આ પણ જિનેશ્વરે કહેવું છે કે આ અનાર્યો, કર્મભૂમિમાં જન્મેલા અકર્મભૂમિમાં જન્મેલા અને અંતર દ્વીપમાં જન્મેલા મનુષ્યની જુદા જુદા પ્રકારની નિમાં ઉન્ન થએલાના સ્વરૂપ હવે બતાવે છે. તેના સ્ત્રી પુરૂષ નપુંસક એવા ત્રણ ભેદ છે, પ્રથમ કર્મ ભૂમિ-જ્યાં કુદરતી ઝાડેમાંથી આહાર મળે નહિ, પણ ખેતીવાડી વિગેરેથી પેટ ભરવું પડે, તે આપણી માફક કર્મભૂમિ છે, અકર્મભૂમિ ફક્ત ઝાડોમાંથી આહાર મળે તેથી જીવનારાની અકર્મભૂમિ છે, સમુદ્રમાં રહેલા અમુક દ્વીપમાં જન્મનારા જેઓ ઝાડ ઉપર આવે છે, આ ઝાડ બધી વસ્તુ પૂરી પાડે માટે કલ્પવૃક્ષ છે, તેના ઉપર જીવનારાના અંતરદ્વીપ છે, તે ત્રણ સ્થળે જન્મનારાઓ તથા આચાર સારો હોય તે આર્ય, અને સારો ન હોય તે જંગલી અથવા અનાર્ય છે, તે બધામાં સ્ત્રી પુરૂષ હોય છે, તેમના બીજથી તથા અવકાશ (જગ્યા) ના પ્રમાણે સ્ત્રી પુરૂષના સંબંધે કર્મવેગે પુરૂષ સ્ત્રી વેદ ભોગવતાં માતાના
SR No.034262
Book TitleSutrakritanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherTrikamlal Ugarchand
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy