SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ પણ સમ્યગ વ્રત પાળવાનું થશે નહિ, એથી અસત્ ભૂતદેષનું બતાવવું આપની તરફથી થાય છે, જે કે આપ વર્તમાનકાળ વિશેષણપણે આ ભૂત શબ્દ (વસ માટે) વાપરે છે, તે પણ કેવળ વ્યાહ (બ્રમણ) ને માટે થાય છે, કારણ કે ભૂત શબ્દ ઉપમાના અર્થમાં વપરાય છે, જેમકે દેવલેક ભૂત (રૂ૫) આ નગર છે, તેથી ત્યાં પણ ત્રસ સદશ ની જ પ્રાણાતિપાતની નિવૃત્ત થશે, પણ ત્રસની નહિ થાય, વળી કહેશે કે તેજ અર્થમાં ભૂત શબ્દ છે, જેમકે શીતી ભૂત ઉદક-અર્થાત્ શત છે, એ પ્રમાણે ત્રસ ભૂત ત્રસત્વ પામેલા તે, તેવું થતાં ત્રણ શબ્દ વડેજ સમજાઈ જવાથી પુનરૂક્ત દોષ થશે, એવું છતાં પણ ભૂત શબ્દ જેડીએ, તે અતિપ્રસંગ થશે, જેમકે ક્ષીરભૂત વિકૃતિનું પચ્ચકખાણ કરું છું, માટે મને વૃત ભૂત (વૃત નહિ) આપે, તેમ પટભૂત (પટ નહિ) આવે, (પણ તેવું બોલતા નથી, ઘી કે પટ આપવાનું બોલે છે તેમ અમારું ભૂત વિનાનું પચ્ચકખાણ ઠીક છે,) આ પ્રમાણે ભૂતશબ્દ નિરૂપાણી તથા દોષિત બતાવતાં ફરી ઉદક સાધુ ___ सवायं उदए पेढालपुत्ते भगवं गोयमं एव वयासी, कयरे खलु ते आउसंतो गोयमा तुम्भे वयह, तसभूता पाणा तसा आउ अन्नहा ? सवायं
SR No.034262
Book TitleSutrakritanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherTrikamlal Ugarchand
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy