SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ હે આયુષ્મન્ ગૌતમ ! અસ્તિ—એક વચન છતાં બહુ વચનના અંમાં વાપર્યાં છે, કુમારપુત્રા નામના નિગ્રંથા તમારૂં કહેલું વચન ખેલતા વિચરે છે; તેમની પાસે ગૃહપતિ નામના શ્રમણોપાસક (શ્રાવક) આગ્યે. તેને આ પ્રમાણે પચ્ચકખાણ કરાવ્યું; સ્થૂલ પ્રાણી જેનાથી દ ંડાય તે ઈંડ પ્રાણી આને દુ:ખ દેવુ તે ત્રસ જીવાની જીવ હિંસાની નિવૃતિ કરૂં છું, તેમાં પણ આ ભાંગેા છે, કે પેાતાની બુદ્ધિથી ન માર્ પણ રાજા વિગેરેના હુકમ થાય તેા જે હિંસા કરવી પડે, તે ફ્રુટ રાખુ છું, આ પ્રમાણે સ્થૂલ પ્રાણાતિપાતનું વિશેષણ આપવાથી અપર ત્રસ ભૂતનું વિશેષણ ન આપવાથી પશ્ચકખાણ લેતાં ગૃહસ્થાને દોષ લાગે છે, કારણકે તેથી પચ્ચકખાણના ભંગ થવાના દોષ રહે છે, एवं हं पञ्चकखावेमााणं दुपच्चक्खावियव्वं भवइ, एवं ते परं पच्चक्खावेमाणा अतियरंति, सयं पतिष्णं, कस्सणं तं हेउ ? તેમ એવું પચ્ચકખાણ આપનારા તે સાધુઓને પણુ દુષ્ટ પચ્ચકખાણ આપવાના દોષ લાગે છે, પ્ર–શા માટે ? ઉ–તે શ્રાવક તેવું પચ્ચકખાણ લેતાં અને સાધુએ આપતાં પોતાની પ્રતિજ્ઞાને ઉલંધે છે, પ્ર॰ તેના હેતુ કયા છે? ઉભું તે પ્રતિજ્ઞા ભંગનું કારણુ ખતાવે છે,
SR No.034262
Book TitleSutrakritanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherTrikamlal Ugarchand
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy