SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ સાધુઓના વચમાં બેઠા છે, તથા ઘણા માણસોને હિતની વાતા કહેતા વિચરે છે, પ્રથમ આવું તેનું કૃત્ય નહાતું, તેથી આ પ્રશ્ન થાય છે કે જો હમણાં તે ત્રણગઢવાળા સિંહાસન અશાક વૃક્ષ ભામડળ ચામરા વિગેરે ભાગવવાં (તેની માજ લેવી ) જે મેાક્ષનું અંગ હાય ! પોતે પ્રથમ એકલા ફરીને બહુ કષ્ટ ભોગવ્યું, તે ફક્ત કલેશ માટેજ થયું છે, પણ જો પૂર્વની ક્રિયા નિરા માટે પરમા વાળી હાય, તા હમણાંની અવસ્થા ખીજાને ઠગવાથી ઈ ભરૂપ છે, કારણકે પ્રથમ દુ:ખ ભોગવી મૌન ધારતા હાલ સુખ ભાગવી ઉપદેશ આપે છે, તે પરસ્પર વિરોધ છે, एगतमेवं अदुवाविशहिदोऽवणमन्नं न समेतिजम्हा; पूव्विं च इण्हि च अणागतं वा, एतमेवं पडि - संधयाति सू. ३ . વળી ગેાશાળા કહે છે કે જો એકાંત ચારિત્ર શાલનીક છે, જે પૂર્વે આચર્યું છે, તો તે મુજબ બીજાની આશા રાખવા વિના તેજ કરવું સારૂં છે, અને જો હમણાં મહાપરિવારવાળું આચયુ તે સારૂં છે, તે તે પ્રથમ આચર્યું જ હાત ? વળી તે બંને કર્તવ્યે છાંયડા તથા તડકા માફક પરસ્પર અત્યંત વિધી છે, તે એક જગ્યે મળી શકતાં નથી, જે મૌનથી ધર્મ છે, તે આ માતા પ્રબંધ (આડંબર)
SR No.034262
Book TitleSutrakritanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherTrikamlal Ugarchand
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy