SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ एगमविश्य बद्धाउए य अभिमुहए य नामगोए य एते तिन्नि पगारा दबद्दे होति नायव्या ॥ १८६॥ આદ્ર કુમારને પૂર્વ ભવ જે દેવકમાં હતું, જે બીજા ભવમાં આદ્રકકુમાર થયે, તે એક ભવિક, અને દેવલોકમાં રહીને આદ્રક કુમારનું આયુ બાંધ્યું તે બદ્ધ આયુષ્ક તથા નજીક નામ ગોત્રવાળો જે આદ્રક કુમારપણે જન્મશે તે અભિમુખ નામ ગાત્ર છે, આ ત્રણે પ્રકારે દ્રવ્યા દ્રક કુમાર આશ્રયી જાણવા, હવે ભાવ આદ્રક આશ્રયો કહે છે, આતંકનું આયુ નામ ગોત્રને અનુભવતે ભવાદ્ધ થાય છે, તેમાં આદુ વિગેરેમાં પણ આદ્રક (ભીનાં)ની સંજ્ઞા ન વ્યવહાર છે, પણ તેને સંબંધ આ અધ્યયનમાં નથી, તેથી જેને અધિકાર છે, તે આદ્રક કુમાર અનગાર (સાધુ) થી આ અધ્યયન ચાલ્યું છે, માટે તેને અધિકાર કહે, તેજ નિયુક્તિકાર કહે છે, अपुरे अहसुतो, ना प्रेणं अद्द ओति अणगारो बत्तो समुष्ट्रिय मणं, अज्ययगं अद्दति ।। १८७ ॥ આ ગા ને ટુંકાણમાં અર્થ છે કે આ નગર આક રાજા અને કુમાર આદ્રક દીકરો તે બતામાં આક શબ્દ છે, આથી એમ સમજવું કે તે વંશમાં થયેલા બધા આદ્રક નામે ઓળખાય છે, તે વંશમાં આર્થિક જનમે, અને તે સાધુ થયે, અને તે મહાવીર વર્ધમાન સ્વામીના સવસરણતા અવસરમાં શાળા તથા હસ્તિતાપ સાથે વાદ
SR No.034262
Book TitleSutrakritanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherTrikamlal Ugarchand
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy