SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ ઉજે તીર્થંકર, અથવા તેના શાસનને માનનારા જીવા તેમાંથી એક પણ રહ્યા વિના સિદ્ધિમાં જવા ચેાગ્ય બધા ભન્યા મેાક્ષમાં જશે, અને ભવ્ય વિનાનું જગત્ થશે તેવું ન મેલે, જો કે શુષ્કતર્ક વાળા આવી યુક્તિ બતાવે છે, કે જીવા વિદ્યમાન છે, તેમાં નવા ભળ્યે આવતા નથી, અને અભળ્યે સિદ્ધિમાં જવાના નથી, માટે રાજ મેાક્ષમાં અનુક્રમે જાય તા પણ અનંત કાળે તેના ઉચ્છેદ થાય એવું ન મેલે, વળી આ સંસારના જીવે! સદાએ એક બીજાથી જુદા લક્ષણવાળાં છે, કોઈ પણ જાતનું તેમનામાં સરખાપણું નથી તેવું એકાંતથી ન ખાલે, અથવા બધા ભવ્ય જીવા મેાક્ષમાં જશે, તેથી ઉલટા અભળ્યે સંસારમાં રહેશે તેવું એકાંત વચન પણ ન ખેલે, તેની યુક્તિ હવે પછી કહેશે, તથા કમ રૂપી ગ્રંથ જેમની પાસે હાય તેવા ગ્રંથિકા-કર્મ બાંધથા બંધાયેલા હમેશાં રહેશે તેવું પણ ન ખેલે, તેના સાર આ છે કે આ બધા જીવા મેાક્ષમાં જશે, અથવા બધા કર્મ બંધથી બંધાયેલા રહેશે તેવું એક પક્ષી વચન ન લે, અથવા ગ્રંથિકા-કર્મની ગાંઠ છેડવાને અશક્ત એવા જીવા રહેશે, તેવું પણ ન મેલે, તેમ હુમેશાં શાસ્તારના તીર્થંકરા સ્થાયી રહેશે, ઉચ્છેદ નહિ થાય, તેવુ પણ ન એટલે, ચેાથા સૂત્રના ટુક અર્થ— તીર્થંકરા ધર્મોપદેશક-તા ઉચ્છેદ્ય થશે, ખધા જીવા એક બીજાથી જુદા લક્ષણવાળા (વિલક્ષણ) રહેશે, અથવા
SR No.034262
Book TitleSutrakritanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherTrikamlal Ugarchand
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy