SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪] સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. vvvvvvvvvvvvwvvwvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv તિર્યંચ મનુષ્ય અને દેવને છે તે બધું સવાદિ ગુણને આધીન છે. તે પાંચ ભૂતરૂપ પ્રકૃતિ કરે છે. કાયતિકના અભિપ્રાય પ્રમાણે સુખ દુઃખના રહેઠાણે સ્વર્ગનરક છે એ છેવટ સુધી તૃણમાત્ર પણ જે કાર્ય છે તે બધું પાંચભૂત પ્રધાન બનીને કરે છે તે બતાવે છે. सत्त्वं लघु प्रकाशक मिष्टमुपष्टंभकं वलं च रजः। गुरु चरणकमेव तमः प्रदीपवच्चार्थतो दृत्तिः ॥१॥ લઘુ પ્રકાશક સત્ત્વ છે અને ઈચ્છિત આસરો અને બળ તે રજથી થાય છે અને ગુરૂચરણ (અર કૃત્ય) તમથી થાય છે. જેમ અર્થથી વૃત્તિ થાય છે દીવાથી બધું દેખાય છે તેમ આ ત્રણ પ્રકૃત્તિથી આત્માની સર્વ ક્રિયાઓ થાય છે. આ પ્રમાણે સાંખ્યના અભિપ્રાયથી આત્માની તણખલાને પણ વાકું કરવાની અશક્તિ છે, અને કાતિના મત પ્રમાણે આત્માને જ અભાવ છે પણ ફક્ત પાંચ ભૂતે જ જગતનું બધું કૃત્ય કરે છે. એવું તેમનું કથન છે કે સમુદાયરૂપે ભેગાં થયેલાં ભૂત જુદા જુદા વિભાવનું કાર્ય કરે છે. વળી તેઓ બતાવે છે કે તે ભૂતના સમવાય (ગુણ) નીચે મુજબ છે, પૃથ્વી કઠણ (નકકર)રૂપે મહાભૂત છે, આપ (પાણી) પ્રવાહી લક્ષણવાળું મહાભૂત છે, તેજ અગ્નિ ગરમ ઉદ્યોત રૂપ છે, વાયુ-કંપાવનાર હરણ કરનાર છે તથા અવગાહ (રહેઠાણ) આપનાર સર્વ દ્રવ્ય (વસ્તુને આધાર આકાશ
SR No.034261
Book TitleSutrakritanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1932
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy