SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ બુ કાવ્યદોહનની છેલ્લી ટુંક, લખેલી પ્રતિ. વણ લેભીને ૫ટ રહિત છે, નિર્લોભી ને કપટ રહિત (છે) કામ ક્રોધને નિવાર્યારે, કામ ક્રોધને માર્યા ભણે નરસૈઓ તેનું દરશન કરતાં, તે વીણવનાં દરશન કરતાં, કુળ ઈકોતેર તાર્યારે. વૈષ્ણ, કુળ ઈકોતર તાર્યાંરે વીણ. (કાવ્ય દેહનમાં આ પદ અહીં ( લખેલી પ્રતિમાં તે પૂરું થાય છે) આગળ લંબાય છે.) માયા માહે લેપાએ નહીને, ધરે વઈદરાજ મનમાંહારે, રામ નામ શું તાલી રાખે, અડશેઠ તીરથ મનમાં હારે. વી. અદિ અંત એ વીષ્ણવ કહાવે, ઈ છે તેને ધરમરે; એણી વીધે સાધે હરી લેવા, ફરી નહી જનમને કમરે છે વી ધ્ર પહેલા અમ્રીખ વિભીષણ, નારદ વીશ્નવ કહાવેરે; સુખજી શરખા ધાન ધરે તે, ફરી ગરજવાસ ન આવેરે. વી. હુ બાલક અગનાન મતી છઉં, કેમ કરી કહાવું શાયેરે, . ભગત વછલ પરભુ બંદ તમારૂ, કરજેડી કહે વાછરે છે વાટેલા - સાધારણ બુદ્ધિથી આપણે સમજી શકીએ કે નરસિંહ મહેતા તાપી નદીની પ્રાર્થનાનું પદ રચે એ સંભાવિત નથી; પણ મારી પાસેની એક પ્રતિમાં તાપીના એક પદની નીચે કહે નરશેયો હું એટલું માગુ, જનમ જનમ તાહરે Iળા આ પ્રમાણે નવી ગુજરાતીના કાળને ખરા બેટા ઘણા નરસૈયા નરસિંહ મહેતામાં ભળી ગયા છે. એ પહેલું કારણ છે. બીજું કારણ નવી ગુજરાતીને કાળ ચાલતે મનમાં છે ત્યાં તનમાં હોવું જોઈએ.
SR No.034261
Book TitleSutrakritanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1932
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy