SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણ કરી નઈ પાછા કીધા, સ્વામી કસ કાં સાંસ્રર ? અંતર વિણ આયુધ કિમ મેલું? પ્રાણિક પડિલેવરાંસુ.૨૩ ૧૩૬ શંખાલી કમલ પહિરણઈ, ૨૫ વલી આબુ રણિચાલી; અંગદિ જઈ નઈવાલિ વીનવુ કિડિઇ મનાવુ આલી. અન્ન વિણાસણ રજે માનવી, રામકથા કિમ જાણુઈ કી લંદર સરસતિ આધાર, કુડા સાચા કહ્યા વિચાર. ૪૯૯ દુહા. ૨૮ જા ધ મેરૂ મહીધ૨૯, જાં સાયર” નઈ સુર; તાં૧ એ રામાયણ સુણુર, તે ઘરિ નવનિધિ પૂર. ૫૦૦ સીતાહરણ” ની ભાષા કાન્હડદે પ્રબંધ' અને વિમલપ્રબંધ' ની ભાષા કરતાં જરા વધારે સરળ છે, પણ સરળતા કે દુર્બોધતા એ કવિના જ્ઞાન, વલણ અને વિષય ઉપર આધાર રાખે છે. કાન્હડદે. પ્રબંધ” અને સીતાહરણ'ની ભાષા વચ્ચે ફેર છે તે અંધેરી નગરીને ગંધવસેન” અને “સરસ્વતીચંદ્ર એ બેની ભાષા વચ્ચે ફેર છે તેવા છે. કાન્હડદેપ્રબંધ' ઝાલેરના રાજાને ઉદેશીને રચાયેલ હોવાથી ઉપલક અભિપ્રાય આપી દેનારા એને મારવાડી ભાષા કહે એ બનવાજોગ છે. વિમલપ્રબંધી મારવાડના કોઈ માણસે ર નથી, ૨૧ બળ. રર વાર ૨૩ વિચારમાં. ૨૪ શખા. ૨૫ પહેરીને ૨૬. નકામું. ૨૭ ખાઈબગાડનાર, ૨૮ જ્યાં સુધી. ર૯ પર્વત. ૩૦ સાગર ૩૧ ત્યાંસુધી. ૩૨ સાંભળે.
SR No.034261
Book TitleSutrakritanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1932
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy