SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨] સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. ન કરે, તેમ ઠંડે ઉને આહાર મળે તે ખેદ ન કરે, વિનિહિયા-નજીક આહાર આણેલ હોય તે લેનારા અંતાતારા-હલકું અનાજ રાંધેલું હોય તે લે, પ્રાત-વધેલું હોય તે આહાર ઉપર જીવનારા આહારમાં કોઈપણ જાતને રસ (સ્વાદ) ન કરે, વિરસાડારા અસ્વાદિષ્ટ હોય તે પણ લે, લૂખું લેનારા તુચ્છ વસ્તુ હોય તેને ઉપર નિર્વાહ કરે, અંતજીવી ગરીબ ઘરે ઉપર આજીવિકા કરે, પંતજીવી, ફેંકી દેવા જેવા પદાર્થથી જીવન ગુજારે, બને ત્યાં સુધી રેજ આબીલ કરે, બને ત્યાં સુધી રેજ મધ્યાન્હ ગોચરી કરે, બને ત્યાં સુધી વિગઈ દૂધ વિગેરે ન વાપરે, ભૂલથી પણ કઈ માંસ મદિરાનું ભજન કે પાણી ન આપી દે તે ખ્યાલ રાખનારા અને તેવું અધમ ભેજન પાન આવ્યું હોય તે તે ન ખાનારા પરઠવી દેનારા તથા ઓછું ખાઈને અપ્રમાદી રહેનારા ભણી ગણીને તૈયાર થયા પછી કાઉસગ્નમાં રહેનારા સાધુની બાર પ્રતિમા વહેનારા હમેશાં ઉત્કટ આસને બેસનારા નિસદ્યા તે અદ્ધર બેસનારા વીરાસને બેસનારા દંડાસને બેસનારા લગંડસાઈ–વાંકા લાકડા માફક સુએ અથવા માથું નીચે પગ ઉંચા રાખી સુએ, ગરમીમાં આતાપના લેનારા શીયાળામાં કપડું ન રાખનારા અગત્તયા (શરીર મેહરહિત) ખણુજ ન ખણનારા શરીરની મંદવાડ વિગેરેમાં દવા ન કરનારા તથા છેવટે દાઢી મૂછ બગલ કે બીજાવાળે કે નખ તરફ લક્ષ ન રાખે, અને શરીર પાતળું જાડું દુર્બળ કે
SR No.034261
Book TitleSutrakritanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1932
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy