SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. કહ્યા છે તેથી અહીં કહેતા નથી. આ શ્રુતસ્કંધમાં સાત મોટાં અધ્યયને છે. તેમાં પહેલું પિંડરીક નામનું છે. તેના ઉપક્રમ વિગેરે ચાર નિક્ષેપા કહેવા જોઈએ. તેમાં ઉપક્રમ, આનુપૂર્વી નામ પ્રમાણ વક્તવ્યતા અધિકાર અને સમવતાર એમ છે ભેદે છે. તેમાં પૂવીનુપૂવમાં પહેલું છે. પશ્ચાનુપૂવમાં સાતમું છે અને અનાનુપૂર્વમાં તે એકથી સાત સુધી ગુણાકાર કરતાં ૫૦૦ થાય તેમાંથી બે બાદ કરતાં ૫૦૩૮માં કેઈપણ જગ્યાએ હોય. નામમાં છ નામ છે. તેમાં જાણવું. તે છ નામમાં ક્ષાપશમિક ભાવમાં જાણવું કારણ કે બધા સિદ્ધાંતનો ભણવા ગણવા રચવાને ક્ષાપથમિક ભાવક હોય છે. પ્રમાણચિંતામાં છવગુણના પ્રમાણમાં છે. વક્તવ્યતામાં સામાન્ય રીતે બધાં અધ્યયને માં જેન સિદ્ધાંતની વાત છે. અર્થાધિકાર પુંડરીકની ઉપમાએ જેનસિદ્ધાંતને ગુણસ્થાપન કરવાનો છે સમવતારમાં જ્યાં જ્યાં તેને અવતાર થાય ત્યાં ત્યાં હમણાં કહી બતાવ્યું છે. ઉપકમ પછી નિક્ષેપ આવે છે. તે નામ નિષ્પન્ન નિક્ષેપામાં પિંડરીક એવું આ અધ્યયનનું નામ છે. તેના નિક્ષેપ માટે નિર્યુક્તિકાર કહે છે. णामं ठवणा दविए खेत्ते काले य गणण संठाणे । भावे य अट्ठमे खलु णिक्खेवो पुंडरीयस्स । नि. १४४
SR No.034261
Book TitleSutrakritanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1932
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy