SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ દસમું સમાધિ અધ્યયન. आघमईमं मणुवीयधम्म, अंजूसमाहि तमिणं सुणे। अपडिन्न भिक्खू उ समाहिपत्ते, अणियाण भृतेसु વિના II g. A આ કાવ્યસૂવને ધર્મ અધ્યયનના સૂત્ર સાથે આ સંબંધ છે, અશેષ (બધા) ગારવ ( અહંકારે) ને છેહીને મુનિ નિર્વાણ સાધે, એવું કેવળજ્ઞાની થયેલા ભગવાન મહાવીરે કહ્યું. વળી આ પણ કહ્યું તે કહે છે, આધં-કહ્યું, (કહેતા હવા) કણ? મતિમાનું મનન (વિચાર કરે) તે મતિ બધા પદાર્થો જાણવાનું જ્ઞાન જેને છે તે અર્થાત્ કેવળજ્ઞાની આવું અસાધારણ (મેટું) વિશેષણ હેવાથી અહીં તોથ કર લેવા, વળી કહેતા હવા એ વચનથી નજીક કાળના (છેલા) તીર્થકર મહાવીર વર્ધમાન સ્વામી જાણવા, શું કહ્યું? - ઉ– ધર્મ તે શ્રત ચારિત્રરૂપ કેવી રીતે કહ્યું? અનુવિચિંત્ય-કેવળજ્ઞાન વડે જાણીને કહેવા ગ્ય પ ને આશ્રય લઈને ધર્મ કહે છે, અથવા સાંભળનારા શ્રેતા (ઘરાકે) ને ધ્યાનમાં લઈને આ કયા અર્થને સમજી શકશે? તથા આ પુરૂષ કે છે? કેને માને છે? અથવા કયા મતને છે, એ બધું વિચારીને કે જે ઉપદેશને શ્રોતાઓ માને છે, અને દરેક સમજે છે કે અમારે માટે ખાસ વિચારોને ભગવાન ધર્મ કહે છે, કારણ કે ભગવાનના બેલ
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy