SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨] સૂયગડાંગ સૂવ ભાગ ત્રીજે. अभविंसु पुरा धीरा (वीरा) __आगमिस्सावि सुव्वता दुनिबोहस्स मग्गरस પડી તિન્ને રપ तिबेमि इति पनरसमं जंमइयं नामज्झयणं समत्तं | (T. છે. ૬૪૨) હવે બધું સમાપ્ત કરવા કહે છે. પૂર્વે અનાદિકાળમાં ઘણા કમ જીતવામાં મહાવીર (સમર્થો) થયા છે, હમણું મહાવિદેહમાં થાય છે, ભવિષ્યમાં અનંતકાળમાં તેવા કેવળજ્ઞાન પામનારા યથાખ્યાત ચારિત્રવાળા થશે, તેઓએ શું કર્યું, કરે છે, અને કરશે, તે કહે છે, ઘણું મુશ્કેલ એવા જ્ઞાનદર્શન ચારિત્ર–મક્ષ માગેની અંતિમ અવસ્થા પામીને કેવળજ્ઞાની થયા પછી તે જ માર્ગ બીજાઓને કહે છે, તે સંયમ આદરે, અને બીજાને આદરવાને ઉપદેશ કરે, તેથી પિતે સંસારસાગરને તયાં તરે છે અને તરશે, શાસ્ત્રાનુગમ કહ્યો, “પૂર્વ માફક છે, આદાનીય નામનું પંદરમું અધ્યયન પુરૂં થયું.
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy