SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ vvvvvvvvvvv ૩૨૮] સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. अहा बुइयाई सुसिक्खएज्जा जइज्जया णातिवेलं वदेज्जा से दिट्रिमं दिदि ण लूसएज्जा से जाणई भासिउं तं समाहिं ॥२५॥ ભગવાને કહેલું સિદ્ધાંત વચન સારી રીતે શીખે આદરે, તે પ્રમાણે વર્તે તથા વર્તાવે, પણ તે સમયનું ઉલ્લંઘન ન કરે, પિતે ભગવાનના વચનની શ્રદ્ધા કરી બીજાની શ્રદ્ધા ઓછી ન કરે, પણ વધારે, તે સાધુ જ્ઞાનદર્શન ચારિત્રરૂપ સમાધિ કહેવાનું બરાબર જાણે છે, (અર્થાત્ તેજ ઉપદેશ આપે), ટી. એ. જેમ તીર્થકર ગણધર વિગેરેએ કહેવા પ્રમાણે વચનેને હંમેશાં બરોબર શીખે, એટલે ગ્રહણ શિક્ષા વડે સર્વજ્ઞના આગમને શીખે અને આસેવન શિક્ષા વડે હમેશાં ઉદ્યુત વિહાર વડે પાળે, અને તે પ્રમાણે બીજાઓને વર્તવા ઉપદેશ કરે, અતિ પ્રસક્ત લક્ષણની નિવૃત્તિ માટે બતાવે છે, કે ગ્રહણ આસેવન શિક્ષાઓની દેશનામાં પ્રયત્ન કરે, પોતે વર્તતો રહી છે જેનું કામ કરવાનું હોય કે જે જેનો અભ્યાસ કરવાનું હોય તે વેળાને ઉલંઘીને ન કડે, અધ્યયન તથા કર્તવ્યની મર્યાદાને ન ઉલંધે,
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy