SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન. [૩૦૭ अह तेण मूढेण अमूढगस्स कायव्व पूया सविसेसजुत्ता एओवमं तत्थ उदाहु वीरे अणुगम्म अत्थं उवणेति सम्मं ॥११॥ સૂ. અ.–જેમ માર્ગ ભૂલેલાને સીધે રસ્તે ચડાવનારને ઉપકાર માની વિશેષથી પૂજા કરવી, તેવી રીતે વીર પ્રભુ ઉપમા આપે છે કે સંધુને ભૂલતા કોઈ ઠપ આપે તે તે સીધે રસ્તે ચડાવવા બદલ તેની પૂજા કરવી. * ટી. અ–વળી આ અર્થની પુષ્ટિ કરે છે, જેમ તે ભૂલા પડેલા મૂઢને સારે માર્ગે ચડાવવાથી તેણે તે સારે રસ્તે ચડાવનારા ડાહ્યા પુરૂષ ભીલ વિગેરેને પણ મેટ ઉપકાર માની તેની પૂજા વિશેષથી કરવી, આ પ્રમાણેજ વીર પ્રભુ કે ગણધર ભગવંતે ખુબ વિચારીને કહે છે કે પ્રેરણા કરનારને ભૂલેલા સાધુએ મેટો ઉપકાર માની તેની પૂજા (બહુમાન) કરતાં વિચારવું કે આ દયાળુએ મને મિથ્યાત્વ રૂપી જન્મજરા મરણ વિગેરે અનેક ઉપદ્રવવાળા વનમાંથી સીધે રસ્તે બતાવી ઉગાર્યો, માટે મારે તેને વંદન વિનય સત્કાર કરીને પૂજા કરવી, આ મતલબના ઘણા દુષ્ટાન્ત છે, गैहमि अग्गिजालाउलंमि"जह णाम डज्झमाणमि जो बोहेइ' मुयंतं सो तस्स जणो परमबंधू.१॥
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy