SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪] સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. તે પણ કોધન કરે, પણ જે આરહ્યું હોય તે પુરૂં કરે તે જ છુટકે થાય, તે મારી ભૂલ મને બતાવે તે મારું તેમાં કલ્યાણજ છે એમ માનતે સાધુ મનમાં પણ જરા દુખાય નહિ. ण तेसु कुज्झे ण य पव्वहेजा । __ण यावि किंची फरुसं वदेजा तहा करिस्संति पडिरसुणेजा सेयं खु मेयं ण पमाय कुज्जा ॥९॥ ઉત્તમ સાધુને ઠપકો આપતાં તેમના ઉપર ક્રોધ ન કરે, ન તેને મારવા જાય, તેમ સામું કહેર વચન પણ ન કહે, પણ એમ બેલે કે આપ જેવું સારું કાર્ય બતાવે છે અને પૂર્વાચાર્ય જે આચર્યું છે, તેવું કરીશ, તે મારૂ કલ્યાણ છે, અને આ ઠપકાથી બીજે પણ પ્રમાદ નહિ કરે, . ટી. અ—પ્રમાણે સાધુને જૈન કે જેનેતરે ભૂલ બતાવી હોય ત્યારે તેમના ઉપર આત્માનું હિત માનીને કેધા યમાન ન થાય, તેમ કોઈએ મહેણાં માર્યા હોય છતાં તેના ઉપર પણ કાધ ન કરે, आक्रुष्टेन मतिमता तत्त्वार्थ विचारणे मतिःकार्या यदि सत्यं काकोपः स्यादनृतं किं नु कोपेन ॥१॥ ડાહ્યાને ધમકાવે છતે તત્વાર્થ વિચારે બુદ્ધિ ધરે સાચે ઠપકે કેમ જ કોધ, જૂઠા ઉપર ન કોપે બેધ
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy