SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ચદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન. [૨૮૯ mmmmm અને ભાવથી ગાંઠ જે શિષ્ય છોડી દે અથવા જે શિષ્ય, આચારાંગાદિ ગ્રંથ (સૂત્ર) જે શીખે, તે કહેશે તે શિષ્ય બે પ્રકારે જાણવે, (૧) દીક્ષા આપવી, (૨) ભણાવ, જેને દીક્ષા આપીએ કે સૂત્ર ભણાવીએ તે બે પ્રકારને શિષ્ય જાણ, પણ અહીં શિક્ષા ભણાવવાને અધિકાર છે, તે કહે છે, सो सिक्खगो य दुविहो गहणे आसेवणा य णायव्यो गहणंमि होति तिविहो मुत्ते अत्थे तदुभए अ ॥नि. १२८॥ તે શિક્ષા ગ્રહણ કરનાર બે પ્રકારને શિષ્ય છે, પ્રથમ શિખામણ લે, અને પછી તે પ્રમાણે વર્તે તેમાં પ્રથમ શિખામણ લેનાર ત્રણ પ્રકારે છે, સૂત્ર ભણે પછી અર્થ ભણે, કઈ બંને સાથે ભણે. आसेवणाय दुविहो मूलगुण चेव उत्तरगुणे य मूलगुणे पंचविहो उत्तरगुण बारसविहो उ नि. १२९॥ સૂત્ર તથા અર્થ ભણ્યા પછી તે પાળવા માટે આસેવના (આચરણ) છે, તે બે પ્રકારે છે, તેથી આવના વડે શિષ્ય બે પ્રકારે થાય છે, એક તે મૂળ ગુણ (મહાવ્રતોનું પાલન કરનાર છે, બીજે ઉત્તર ગુણ સંબંધી અનુષ્ઠાન કરનારે છે, તે મૂળ ગુણ પંચમહાવ્રત તે પાંચ પ્રકારે જીવહિંસા નિષેધ વિગેરે પાળનાર છે, તે મૂળગુણ સેવનાર શિક્ષક (શિષ્ય) છે, તેજ પ્રમાણે ઉત્તર ગુણેમાં સારી રીતે નિદોષ પિંડ વસ્તુ ૧૯
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy