SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ બારમું શ્રી સમવસરણ અધ્યયન. [૧૮૩ જુદી જુદી ગતિને સંભવ નથી, પિતાના સિદ્ધાંતમાં બૌદ્ધો બધાં કર્મોને અબંધન રૂપે માને છે, વળી પાંચસો જાતકે બુધે રચેલાં માને છે. माता पितरौहत्वा बुद्ध शरीरेच रुधिरमुत्पाद्य अर्हद्वधंच कृत्वा स्तूपंभित्वा च पंचैते आविचि नरकं यान्ति માતા પિતાને હણનારા અને બુદ્ધના શરીરમાં લોહી ઉત્પન્ન કરે (ઘા કરે ?) શ્રાવકનો વધ કરે અને સ્તૂપને ભાગી નાંખે તે તે પાંચે જણ આવીચિ નરકમાં જાય છે. આ પ્રમાણે પ્રથમ પતે પોતાના આગમમાં સર્વ શૂન્યપણું બતાવ્યું તે યુક્તિ રહિત થશે, વળી કર્મના તથા કર્તાના અભાવથી જન્મ બૂઢાપો મરણ રોગ શોક ઉત્તમ મધ્યમ અધમપણું વિગેરે ભેદ ન થાય, (છતાં જે તે નરકે જવાનું માને તે આજ કથન જુદાં જુદાં કર્મો જીને ભેગવવાં પડે છે તે જેનું વિદ્યમાનપણું તથા કર્મનું કરવાપણું બતાવે છે. ' गांधर्वनगरतुल्या मायास्वप्नोपपातघनसदृशाः ॥ मृगतृष्णा नीहाराम्बु चन्द्रिका लातचक्रसमाः ॥३॥ ગાંધર્વ નગર (વાદળાંના નગરના દેખાવ) ના સરખા પદાર્થો છે. માયા સ્વપ્નના દેખાવના સમૂહો સરખા મૃગતૃષ્ણા
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy