SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ અગીયારમું શ્રી માર્ગ અધ્યયન. તે પ્રમાણે પરલોકના અથીઓને સ્વર્ગ કિલોમી દાના મહને છોડી સંપૂર્ણ કર્મના ક્ષયરૂપ નિર્ણસાધીને વ છે, સંયમ પાળે છે તે જ ખરા સાધુઓ છે જ, નહી, અથવા નક્ષત્રમાં ચંદ્રમા પેઠે પ્રધાનભાવ અનુભવે છે તેમ લેકમાં નિર્વાણ મુખ્ય છે, એવું બુદ્ધ-તત્વ જાણનારા, સાધુઓ કહે છે, નિર્વાણ મુખ્ય તેથી મનવાળો સાધુ પાંચ ઇદ્રિ તથા મનનું દમન કરીને જીતેંદ્રિય દાન સાધુ નિર્વાણ સાધે, મેક્ષ માટે સંચમની ક્રિયા કરે. बुज्झमाणाण पाणाणं किच्चंताण सकम्मुणा। आघाति साहु तं दीवं, पतिडेसा पवुच्चइ ॥२३॥ વળી સંસાર સમુદ્રમાં મિશ્યાત્વ કષાય પ્રમાદ વિગેરે દેથી પિતાનાં કરેલાં અશુભ કર્મ ઉદય આવતાં ભેગવતાં અશરણે થઈને પીડાતા ને પરહિતમાં એકાંત રક્ત અકારણ વાત્સલ્ય ધરાવી તીર્થકર કે અન્ય ગણધર આચાર્ય વિગેરે તેને આશ્રય રૂપ દ્વીપ જે ઉત્તમ ધર્મ કહે છે, તે સમ્યગ દર્શન વિગેરે સંસારમાં ભમતાં કરતાં વિશ્રાંતિરૂપ ધર્મને તીર્થકરના પૂર્વે કહેલાને કહે છે, આ પ્રમાણે કરીને પ્રતિષ્ઠાન-પ્રતિષ્ઠા તે સંસાર બ્રમણથી છુટવા વિરતિ લક્ષણ ચારિત્ર કે સમ્યગદર્શન વગેરેથી મેક્ષ પ્રાપ્તિ પ્રકર્ષથી તત્વજ્ઞ પુરૂષોએ કહેલ છે–
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy