SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ દશમું સમાધી અધ્યયન. [ ૧૦૯ ગ્રંથ (પરિગ્રહ) થી મુક્ત હાય, તથા વસ્ત્ર પાત્ર વિગેરે અહુમાનથી લાવી આપે તે પુજનને અથ અભિલાષ જેને હાય તે પૂજનાર્થી ન થાય, (સારાં મળતાં અહંકાર ન કરે) તેજ પ્રમાણે સ્લોક (સ્તુતિ) કીર્તિ તેના અભિલાષી ન થાય, કીત્તિ માટે સંયમ ન પાળે, (મેાક્ષની ક્રિયા કરતાં ન પ્રશ ંસે તે તે સંચમને ન મુકી દે.) ન निक्खम्म हाउ निरावकखी, कायं विउ सेज्ज नियाण ઝિને ૧ णोजीवियं णो मरणाभिकखी चरेज भिक्खू वलयाવિમુક્કે ॥૨॥ સમાધિ અધ્યયનના સાર કહે છે, ઘરથી નીકળી સાધુ અનીને જીવિતમાં પણ આકાંક્ષા ન રાખે, કાયા શરીરના મેહ છેડીને દવા કરાવ્યા વિના નિદાનને છેદનારા મને, નિયાણું ન કરે, તેમ ભિક્ષુ ( સાધુ ) જીવિત કે મરણને ન વાંછે, વલય તે સ'સામવલય અથવા ક્રમ ધનથી મુક્ત થઈ સચમ અનુષ્ઠાનમાં ચરે નિમળ સંયમ પાળેઃ—
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy