SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ર સૂયગડાંગસૂત્ર. એમ માને છે કે આ માંદાની સેવા કરવાથી મારૂં જીવન સફળ છે. ૫ ૨૧૫ વળી આ પ્રમાણે પ્રભુના ધમ પેાતાની નિર્મળ મુ દ્ધિથી કે અન્ય પાસે સાંભળી તેને મેક્ષ જવામાં અનુકૂળ માની શ્રતચારિત્રને આદરી દષ્ટિમાન્ તે સમ્યક્ દનવાળે તથા કષાયના ઉપશમથી ઠંડકવાળા બની અથવા પિરિનેવૃ ત કલ્પવાળા ( રાગ દ્વેષમાં સમભાવી) થઈને અનુકૂળ પ્રતિમૂળ ઉપસૌને સહીને મોક્ષમાં જતાં સુધી સયમ અનુષ્ઠાન વર્લ્ડ નિર્વાહ કરે. આ પ્રમાણે ઉપસર્ગે પરિજ્ઞાના ચોથા ઉદ્શા સમાપ્ત થયા. ત્રીજું અધ્યયન સમાપ્ત થયું. સ્ત્રીપરિજ્ઞા નામનુ ચાથું અધ્યયન, ત્રીજી‘ અધ્યયન કહીને ચાથ' કહે છે. તેના આ પ્રમાણે સંબંધ છે. પૂર્વના અધ્યયનમાં ઉપસર્ગો બતાવ્યા, અને તેમાં પ્રત્યે અનુકૂળ ઉપસર્ગો દુઃસહુ છે, તેમાં પણુ મુખ્ય સ્ત્રીઓના ઉપસર્ગે છે, તેને જીતવા માટે આ ધ્યયન કહે છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમ વિગેરે ચાર અનુયોગદ્વારા થાય છે, તેમાં ઉપક્રમમાં રહેલે અર્થાધિકાર એ પ્રકારે છે. અધ્યયનના તથા ઉદ્દેશાને તેમાં અધ્યયનના પૂર્વે નિયુક્તિકારે કહેલ છે, કે શ્રીદ્વેષ વિવર્જના, આથી સ્વયં બતાવી દીધા, અને ઉદ્દેશાના અર્થાધિકાર
SR No.034259
Book TitleSutrakritanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1923
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy