SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ સૂયગડાંગસૂત્ર. ~~ ~~~ જન્મમરણને અનુભવતે ત્રણ તે તેઉકાય વાયુકાય કે બેઇક્રિય વિગેરેમાં તથા ફરીથી સ્થાવર તે પૃથ્વી પાણી વનસ્પતિ ઉત્પન્ન થઈને બીજી કોને દુઃખ દેવાથી બંધાયેલા કર્મવંડે વારંવાર વિનાશ પામે છે. તે આયતરંડવાળ જીવ ફરી જન્મી જન્મીને દારૂણ અનુષ્ઠાન કરવાથી બહ કર કર્મવાળા બને છે, તે સારા માઠાના વિવેકરહિત હોવાથી બાળ જે છે, તે એકે ક્રિયાદિક જાતિના જીવન પ્રાણ હરનાર દુષ્ટ કર્મ કરે છે, તેથી તે કર્મ વડેજ ભરાય છે. અથવા મી ધાતુને અર્થ હિંસા છે, તેથી તે હિંસા કરે છે. અથવા જે બહુ કુરકર્મવાળા હોય, તે આ ચેર છે, આ લંપટ છે, એમ તે પિતાનાં કુકર્મથી જાહેર થાય છે. (ચેર લંપટ ભ્રષ્ટ વિગેરે તેનાં નામ પડે છે ) ૩. अस्सि च लोए अदुवा परत्था, सयग्गसो वा तह अन्नहावा । संसारमावन्न परं परं ते, बंधति वेदंति य दुनियाणि ॥ सु. ४ । પ્રવે--તે કઈ જગ્યાએ કર્મોવડે મપાય છે? ઉ–તે કહે છે. જે શીઘ્રફળ આપનારાં કર્મો છે, તે તેજ ભવમાં ફળ આપે છે. અથવા નરક વિગેરેના બીજા ભવમાં તેનાં ફળ કર્મ આપે છે. એટલે એકજ ભવમાં તીવ્રવિપાક જોગવવા પડે છે, અથવા ઘણું ભવમાં ફળ ભોગવવાં પડે છે, જેવા પ્રકારે અશુભકમને આચરે છે, તેજ પ્રકારે ફળ ઉદયમાં આવે છે. અથવા બીજી રીતે, એટલે
SR No.034259
Book TitleSutrakritanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1923
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy