SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગસુત્ર. ૨૧૩ મળે છે, એમ આત્મામાં આનંદ માનું છું. આથી સિદ્ધ થયું કે સર્વ દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે. તથા સત્ય વા માં પરને પીડા ન આપે તેવું નિર્દોષવચન શ્રેષ્ઠ છે. પણ પરને પીડા કરે તે સત્યવચન નથી, કારણકે સત્પરૂનું હિત કરે તે સત્ય છે. તેજ કહ્યું છે. लोकेऽपि श्रुतये वादो, यथा सत्येन कौशिकः ॥ पतितो वधयुक्तेन, नरके तोत्रवेदने ॥१॥ લૈકિકમાં પણ સંભળાય છે કે કેશિક નામને કઈ (અનુચિતરીતે) સત્ય બેલવા જતાં આલેકમાં બુરા હાલે મરણ પામી નરકમાં ગમે છે. વળી સૂત્રમાં પણ કહ્યું છે. तहेव काणं काणत्ति, पंडगं पंडगत्ति वा । वाहियं वावि रोगित्ति, तेणं चोरोत्ति नो वदे ॥१॥ કાણું ને કણો ન કહેવે, પંડકને પંડક ન કહે, રેગીને રેગી ન કહે, ચારને ચાર ન કહે, કારણ કે તેથી તેને અપ્રીતિ થાય છે, (જરૂર પડતાં વિવેકથી પૂછવું અથવા રાજાના અધિકારીને ગ્યકારણે કહેવું પડે તે પણ વિવેકથી બેલવું) તેથી નિર્દોષ સત્ય તેજ શ્રેષ્ઠ છે. વળી તપમાં ઉત્તમ નવવિધ ગુપ્તિસહિત બ્રહ્મચર્ય છે. તેવી જ રીતે સર્વ લેકેથી ઉત્તમ રૂપ સંપદા અને સર્વ અતિશયયુક્ત શક્તિ અને ક્ષાયિક જ્ઞાન દર્શન તથા શીલ વડે ભગવાન મહાવીર સાધુઓમાં શ્રેષ્ઠ છે. ૨૩
SR No.034259
Book TitleSutrakritanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1923
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy