SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગસૂત્ર. ૨૧૧ ^ ^^^ ^^^ ^^ ^^^ ^^^ ^^ બતાવીને હવે પ્રભુને તેમના નામપૂર્વક પ્રશંસવા કહે છે, કે તેજ પ્રમાણે રૂષિએ મધ્યે શ્રીમાન વર્ધમાનસ્વામી શ્રેષ્ઠ છે. दाणाण सेढे अभयप्पयाणं, सच्चेसु वा अणवजं वयंति । तवेनु वा उत्तम बंभचेरं, लोगुत्तमे समणे नायपुते ॥ सू.२३ ॥ વળી પિતાના અને પારકાના અનુગ્રહ માટે યાચકને (ખપવાળાને) જે અપાય તે દાન અનેક પ્રકારનું છે. તે બધામાં જીવિતના થિી જીવમાં રક્ષણ આપનાર હોવાથી અભયદાન શ્રેષ્ઠ છે. તે જ કહ્યું છે. दोयते म्रिथमाणस्य, कोटि जीवितमेव वा। धनकोटि न गृहणीयात् सर्वो जोवितुमिच्छति ॥१॥ મરનાર મનુષ્યને કઈ કરોડ રૂપિયા આપે, અને આજે જીવિત આપે, તે વખતે મરનારે કોડ રૂપિયા નહીં માગે, પણ જીવિત વાંછશે. આ વિષય ગોવાળીયા સ્ત્રા બાળ સુધાં પણ સહેલાઈથી સમજે, માટે અભયદાનનું પ્ર-- ધાનપણું બતાવવા કથા કહે છે. વસંતપુર નગરમાં અરિદમન નામને રાજા હતું, તે કઈ વખતે વાતાયન ( ઝરૂખા ) માં ચારે સ્ત્રીઓ સાથે કીડ કરી રહેલ છે. કેઈ વખતે જેને રાતા કણવીર (કણેર) ની ફૂલની માળાએ માથા ઉપર લટકાવી છે, રાતા ચંદનવડે શરીર ઉપર લેપ કર્યો છે. મેઢા
SR No.034259
Book TitleSutrakritanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1923
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy