SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગસૂત્ર : લવણુ (નિમક ) લવણપણે નથી, તેમ ઘી તેલ ચાળાતું નથી એવું ખેલનારા બેલે, પણુ તેથી તેનેા અનુ ભવનારા અજાણ્યા નથી, તેમ અકલ્યાણ (પાપ) કૃત્ય અનુભવનારા તેને આત્મા પેાતાને ઠગવા કેવી રીતે શકય થશે ? અર્થાત્ પાપ કરતાં તેને આત્મા હૃદયમાં ડંખે છે, કે આ અકૃત્ય કરવું સારૂં' નથી! ॥ ૧૮ ॥ सयं दुक्कडं चनवदति, आइट्ठोवि पकत्थतिवाले || ચેયાળુવીમા ાસી, પોખંતો નિજાર સે મુન્નો ૬,૨૧:// ૧૪ વળી પાતે છૂપાં પાપ કર્યા હોય, તે સંબધી આચાય વિગેરેએ પૂછતાં ખેલતે નથી, કે મે અકાર્ય કર્યું છે, તથા તે ન એટલે, પણ તેના હિત ખાતર ટાઈ પ્રેરણા કરે, તાપણુ તે ખાળ તે અજ્ઞાની અથવા રાગદ્વેષથી ભરેલે પેાતાની પ્રશ'સા કરતા પાપને છૂપાવે છે ઉલટુ ધૃષ્ટતા ધારણ કરીને કહે છે, કે આવું કાય. હુ કેવી રીતે કરૂ? તથા તેને કહેકે હે ભાઈ ! આવું કુભાષ જાગે તેવુ મૈથુનનું કામ ન કરતા! એવુ વારેવારે કહેવા છતાં પણુ તે પ્લાનિ પામે છે,'આંખ આડા કાન કરે છે, અથવા મથી વિધાયલા સખેદપણાની માફ્ક લે છે. તેજ કહ્યુ છે. सम्भाव्य मानपापोऽहमपापेनापि किं मया ? || निर्विषस्यापि सर्पस्य, भृशमुद्विजते जनः ॥ १ ॥ હુ પાપીજી, તે ઠીક છે, અપાપી હુ' જો હાઉં, તા
SR No.034259
Book TitleSutrakritanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1923
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy