SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] य पमजिय पमन्जिय तओ संजयामेव आमजिज वा जाव Tયાવિ વા ! (ફૂર૬) તે સાધુ ગૃહસ્થને ઘેર ગોચરી જવા માટે જતાં પાડે (મહેલ્લો), શેરી, કે ગામ વિગેરેમાં પેસતાં માર્ગ જુએ, ત્યાં રસ્તામાં જતાં વચમાં સમાન ભૂભાગમાં અથવા મેં ગામના વચમાં કયારા બનાવેલા જુએ, અથવા ઘરને કે નગરને ખાઈ કે કેટ હોય, અથવા તેણે અર્ગલા (અડગલી) અથવા અર્ગલપાશક (જેમાં અર્ગલાને અંકેડો નાખે છે, તે જુએ, તે તે કારણને લઈને તે સીધે માર્ગે ન જાય; કારણકે ત્યાં જતાં કેવળી પ્રભુ કહે છે કે કર્મબંધનનું તે કારણ છે, વખતે સંયમ વિરાધના અથવા આત્મવિરાધના થાય છે તે બતાવે છે, તે માગે જતાં માર્ગમાં વપ્રના કારણે વિષમપણાથી કઈ વખત ધજે, કઈ વખત ઠાકરખાય, કોઈ વખત પડી જાય, તો છકાયમાંથી કેઈપણ કાયને વિરાધે, તેમજ ત્યાં શરીરના મળથી, પિશાબથી બળખા, લીંટ, વમન, પિત્ત, પરૂ, વીર્ય, લેહીથી ખરડાય માટે તેને માર્ગે ન જવું, બીજો માર્ગ ન હોય અને તેજ માર્ગે જવું પડે તે કરખાતાં ગારામાં પડીને ખરડાવા વિગેરે કારણથી આવું ન કરે, તે કહે છે. - તે સાધુ તેવા અશુચિ ગારા વિગેરેમાં પડતાં વચમાં વસ્ત્ર રાખ્યા વિના ખુલ્લા શરીરે પૃથ્વી સાથે સ્પર્શ ન કરે, અથવા લીની જમીન સાથે કે ધુળવાળી પુત્રી સાથે તથા સચિત્ત પત્થ૨ સાથે તથા સચિત્ત માટીના ઢેફસાથે અથવા ઘુણના કડાથી
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy