SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૩ ] डिगाहित्ता आहारं आहारिजा, एयं खलु तस्स भिक्खुस्स था भिक्खुणीए वा सामग्गियं० (सू० २४) ॥ १-१-४ ।। पिण्डैषणायां चतुर्थ उद्देशकः।।। કેટલાક સાધુઓ જે એક સ્થળે જંઘાબળ ક્ષીણ થવાથી એક જગ્યાએ રહ્યા હેય, તથા માસિકલ્પને વિહાર કરનારા કઈ જગ્યાએ માસકલ્પ રહ્યા , તે સમયે બીજા વિહાર કરનારા પણ સાધુ ત્યાં આવીને ઉતર્યા હોય તેમને પૂર્વે સ્થિર રહેલા અથવા માસિકલ્પી ઉતર્યા હોય તેઓ કહે કે, આ ગામ ક્ષુલ્લક (નાનું) છે, અથવા ગોચરી આપવામાં તુચ્છ છે, તથા સૂતક વિગેરેથી ઘર અટક્યાં છે, માટે ઘણું જ તુચ્છ છે, તેથી હે પૂજ્ય! આપ બને ત્યાં સુધી નજીકના ગામમાં ગોચરી માટે જજે, તે તે પ્રમાણે કરવું. હવે રહેલા સાધુને દેષ બતાવે છે. અથવા ત્યાં રહેનાર સાધુના પૂર્વના સગા ભત્રીજા વિગેરે હાય, અથવા પછવાડેના સગાં, સાસરીયાનાં સગાં વિગેરે હોય, તે બતાવે છે, જેમકે ગૃહસ્થ, તેની સ્ત્રી તેના પુત્રો, દીકરીઓ, દીકરાની વહુઓ, ધાવમાતા, દાસદાસી, નેકર, કરડી તેવો સંસારી સંબંધવાળાં પૂર્વનાં કે પછીના સગા-સંબંધી હેય, તે ત્યાં પૂર્વે ગોચરી જાઉં, તે ત્યાં સારું ભેજનશાલિના ચાખા વિગેરે તથા દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, તેલ, મધ, દારૂ, માંસ, સદ્ભુલી (તલસાંકળી), ગોળનીપત, પૂડા, શીખંડ વિગેરે ચરીના વખત પહેલાં લાવીને ખાઉં, આ સૂત્ર માં ભઠ્ય અભક્ષ્ય વસ્તુને વિવેક સૂ. રર માં પ્ર. ૪૯ બતા
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy