SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૭ ] नो पन्नस्स वायणपुच्छणपरियट्टणाणुप्पेहधम्माणुओगचिंता.. प, से एवं नच्चा तहप्पगारं पुरेसंखडि वा पच्छासंखडिं वा संखडि संखडिपडिआए नो अभिसंधारिजा गमणाए ।। म भिक्खू वा० से जं पुण जाणिजा मंसाइयं वा मच्छाइयं वा जाव हीरमाणं वा पेहाए अंतरा से मग्गा अप्पा पाणा जाय संताणगा नो जत्थ बहवे समण जाव उवागमिस्संति अ. प्पाइन्ना वित्ती पन्नस्स निक्खमणपवेसाए पन्नस्स वायणपुच्छणपरियट्टणाणुप्पेहधम्माणुओगचिंताए, सेवं नश्चा तहप्पगारं पुरेसंखडि वा० अभिसंधारिज गमणाए ॥ (सू० २२ । તે સાધુ કઈ ગામ વિગેરેમાં ભિક્ષા માટે ગયે હેય. ત્યાં સંખડિ આવા પ્રકારની જાણે તે ત્યાં ગોચરી જવું નહિ, જેમાં માંસ વિગેરે પ્રધાન છે, માંસના સ્વાદુઓ માટે મુખ્ય તેજ વસ્તુ હોય, એટલે પ્રથમ તેને વધારે રાધે, અથવા બીજી રઈ પૂરી થયા પછી તે તેના સ્વાદુઓ માટે રાંધે, ત્યાં કે સગે વિગેરે તેવું અશક્ય જન ઘેર લઈ જાય, તેવું દેખીને ત્યાં સાધુ જાય નહિ, તેના દે હવે પછી કહેશે, તેજ પ્રમાણે માછલાંથી વધારે પ્રધાન હોય, તેજ પ્રમાણે માંસપલ આશ્રયી પણ જાણવું. જ્યાં સંખડિ માટે માંસ છેદીને તેને સુકાવે, અને થવા સુકવેલું, ઢગલે કરેલું હોય, તેજ પ્રમાણે માછલાસંબંધી પણ જાણવું, અથવા વિવાહ પછી વહુ ઘેર આવતાં વરના ઘરે ભેજન થાય છે, અથવા વહુને લઈ જતાં સાસરે ભેજન થાય છે, હિંગલ, તે મરેલાનું ભેજન છે, અથવા યક્ષની યાત્રા વિગેરે માટે ભેજન છે, “સંમેલ” તે પરિવારના સન્માનનું ભે
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy