SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ ] ઘણું ઉડે છે, અથવા તીર છો–પતંગીયા વિગેરે ઝીણાં જંતુઓ. ઉડીને શરીર સાથે અથડે છે, તે તે સાધુ પૂર્વે ત્રણ સૂત્રમાં બતાવેલ ઉપધિ લઈને જાય આવે નહિ, તેને પરમાર્થ આ છે, કે જિનકપીને આ કલ્પ છે કે જ્યારે બહાર નીકળે ત્યારે પ્રથમ ઉપયોગ દે કે વર્ષાદ, ઝાકળ કે ધમસ વરસે છે કે વરસવાને છે? જે પ્રથમ જાણે તે ન નીકળે. કારણ કે તેની શક્તિ એવી છે કે છમાસ સુધી પણ ઠલ્લામાગું (ઝાડે પેશાબ) રેકી શકે, અને વિકલ્પી પણ ઉપયોગ દે, અને જાણ્યા પછી કારણ હોય તે નીકળે ખરો. પણ પોતાની બધી ઉપાધિ લેઈને નાનીકળે, પ્રથમ બતાવી ગયા કે અધમ કુલેમાં ગોચરી વિગેરે માટે જવું આવવું નહિ. પણ હવે અનિંદનીક કુલેમાં પણ દેના દેખાવાથી ત્યાં જવાને નિષેધ છે, તે બતાવે છે. ___ से भिक्खू वा २ से जाई पुण कुलाई जाणिजा तंजहाखत्तियाण वा राईण वा कुराईण वा रायपेसियाण वा राय. बंसट्रियाण वा अंतो वा बाहिं वा गच्छंताण वा संनिविटाग वा निमंतेमाणाण वा अनिमंतेमाणाण वा असणं वा ४. એ સંત ને માહિઝા ( ફૂલ ર૬) / ૨-૨-૩ gિણે. पणायां तृतीय उद्देशकः॥ તે ભિક્ષ એવા કુલે જાણે કે, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ વિગેરે ક્ષત્રિનાં આ છે, અથવા ક્ષત્રિયેથી અન્ય રાજાઓનાં કળે છે, કુરાજ તે નાના રજવાડા (નાના ઠાકરડા વિગેરે)નાં કુળે છે, રાજાના પ્રેગ્યે તે ડેપશિક (હવાલદાર ફોજદાર)
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy