SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૮ 3 તે ભિક્ષુ કઈ વખત એક ચર (એકલે ફરનારે) હોય, અને તે આગળ-પાછળ સંખડિનું ભેજન ખાઈને તથા શીખંડ કે દૂધ વિગેરે અતિ લુપીપણાથી રસને સ્વાદી બનીને ઘણું ખાય, તે વિશેષ ઝાડા થાય, અથવા વમન થાય, અથવા અજીરણથી કેઢ વિગેરે કેઇ રેગ થાય, અથવા તુર્ત જીવ લેનારે આતંક છૂળ વિગેરે રેગ થાય, માટે કેવળી સર્વપ્રભુ કહે છે કે તે સંખડિનું જમણ કર્મોનું ઉપાદાન છે, તે આદાન કેવી રીતે થાય છે, તે બતાવે છે. આ સંખડિના સ્થાનમાં આ અ પાયે (પીડાએ) થાય છે, અથવા જીભને સ્વાદ કરી ઇદ્રિછે ઉન્મત્ત થતાં દુર્ગતિ ગમન વિગેરે પરલોકના અપાયે છે, ( ખલુ શબ્દ વાક્યની શોભા માટે છે) તે ભિક્ષુ ગૃહસ્થ અથવા તેના ઘરની સ્ત્રીઓ સાથે અથવા પરિવ્રાજક (બાવા) સાથે અથવા બાવીઓ સાથે કઈ દિવસ એક વાક્ય (એક ચિત્ત થવા) થી પ્રેમી બનીને તેઓની સાથે તે સાધુ ઉપપણે કઈ પણ જાતનું નસે ચડાવનારું પીણું પણ પીએ, અને ન ચડતાં રહેવાનું સ્થાન યાચે, પણ જે તે શીલરક્ષણને ઉપાશ્રય ન મળે તે તે સંખડિનજીકનાજ મકાન (ધર્મશાળા વિશે૩) માં ગૃહસ્થ અથવા બાવી વિગેરે જ્યાં ઉતર્યા હોય તેમની સાથે ઉતરીને એકમેકપણે વત્ત, ત્યાં નસો ચડેલ હોવાથી કાંતે ગૃહસ્થ પિતાને ભૂલી જાય અથવા સાધુ પિતાને સાધુપણાથી ભૂલે, અને તેથી આવું ચિંતવે, કે હું ગૃહસ્થજ છું! અથવા (ઇંદ્ધિ પુર્ણ થયેલ હોવાથી) સ્ત્રીના શરીરમાં મેહિત થયેલ અથવા નપુંસક સાથે કુચાલથી સાધુપણું ગુમાવે, અથવા તેને
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy