SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૩] કાને શબ્દ પડતા તે, અટકાવાય ના કદિ, કિંતુ ત્યાં રાગ ને, પરિહાર કરે યતિ. એમ કાનથી જીવે ભલા ભૂંડા શબ્દ સાંભળી રાગદ્વેષ ન કરે એ પેલી ભાવના. બીજી ભાવના એ કે ચક્ષુથી છે ભલા ભૂડાં રૂપ દેખતાં તેમાં આસક્ત કે યાવત્ વિવેકાષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિ ભંગ થવાથી યાવત ધર્મજાણ થવાય છે. આખે રૂપ પડતા તે, અટકાવાય ના કદિ; કિંતુ ત્યાં રાગદ્વેષને, પરિહાર કરે યતિ. એમ ચક્ષુથી જીવે ભલા ભૂંડાં રૂપ દેખી રાગદ્વેષ ન કરે, એ બીજી ભાવના. ત્રીજી ભાવના એ કે નાકથી છે ભલા ભૂંડાં ગંધ સુંઘતાં તેમાં આસક્ત કે વાવત્ વિવેકભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિભંગ થવાથી યાવત્ ધર્મ ભ્રષ્ટ થવાય છે. નાકે ગંધ પડતા તે, અટકાવાય ના કદિ; કિંતુ ત્યાં રાગદ્વેષને, પરિહાર કરે યતિ. એમનાથી જીવે ભલા ભૂંડાં ગંધ સુધી રાગ દ્વેષ ન કરે એ ત્રીજી ભાવના. ચોથી ભાવના એ કે જીભથી જીવે ભલા ભૂંડાં રસ
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy